India v/s Pakistan: તણાવ વચ્ચે US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

શુક્રવારે, વ્હાઇટ હાઉસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું જેમાં કહ્યું કે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં તત્કાળ ઘટાડો થાય. તેઓ આ સંદર્ભે વિદેશ…

ભારતના વાંધા છતાં પાકિસ્તાનને IMF પાસેથી 1 અબજ ડોલરની લોન મંજૂર

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા પાકિસ્તાનને 1 અબજ અમેરિકી ડોલરની લોન મંજૂર કરવામાં આવી છે, જેના વિરોધમાં ભારતે તીખી આપત્તિ નોંધાવી છે. ભારતે ચેતવણી આપી છે કે આ નાણાંનો ઉપયોગ…

સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તોડનારની ખેર નથી… કડક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની સૂચના

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે,. આ દરમિયાન ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં…

રાશિફળ/09 મે 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

લાલુ યાદવની વધી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ લોન્ડરિંગનો કેસ દાખલ કરવા આપી મંજૂરી

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નોકરી માટે જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી કરવા માટે…

ગાંધીનગર: સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે હર્ષ સંઘવીએ બોલાવી મહત્વની બેઠક, જાણો રાજ્યની શું છે સ્થિતિ

ભારત પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓ હાઇ એલર્ટ પર છે. આ દરમિયાન પાકિસ્તાને ભુજ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ હજુ પણ પાકિસ્તાન સરહદી વિસ્તારમાં હુલો…

ધર્મશાલામાં IPL મેચ કરાઇ રદ, ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે લેવાયો નિર્ણય

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ ભારત-પાકિસ્તાન તણાવને કારણે રદ કરવામાં આવી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ 8 મે (બુધવાર)…

અંક જ્યોતિષ/08 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/08 મે 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

ACના પાણીનો ઇન્વર્ટરની બેટરીમાં ઉપયોગ – શું કરવું અને શું નહીં?

ઉનાળાની ઋતુમાં આપણું એર કંડિશનર (AC) સતત ચાલે છે અને તેની સાથે પાણીની નિકાસ પણ વધી જાય છે. આમ સામાન્ય રીતે AC દરરોજ અંદાજે 5 થી 7 લિટર પાણી બહાર…