અંક જ્યોતિષ/16 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/16 મે 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બન્યા નાના: પુત્રી ટિફનીએ પુત્રને જન્મ આપ્યો, પરિવારમા ઉમેરાયો 11મો પૌત્ર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ફરી એક વાર ખુશીની ઘડી આવી છે. તેમની પુત્રી ટિફની ટ્રમ્પ (31) અને પતિ માઈકલ બોલોસે ગુરુવારે પુત્રને જન્મ આપ્યો છે. નવજાત બાળકનું નામ એલેક્ઝાન્ડર…
Gujarat: પોલીસ વિભાગમાં મોટા પાયે બઢતી અને બદલી, જુનિયર ક્લાર્કને સુપર ક્લાસ-3માં પ્રમોશન
ગુજરાત પોલીસ વિભાગમાં બદલી અને બઢતીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. આઈપીએસ, પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલ બાદ હવે રાજ્ય પોલીસ દળના વર્ગ-3 કર્મચારીઓ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે.…
બલુચિસ્તાન સેનાનો બળવો: ઇતિહાસ રચવાની ઘોષણા, કહ્યું ‘અમે પાકિસ્તાનનો નાશ કરીશું’
બલુચિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો દિર્ગકાલીન સંઘર્ષ હવે વધુ તીવ્ર બની રહ્યો છે. એક તરફ બલુચ નેતાઓ દ્વારા સ્વતંત્રતાની માગ સાથે ઉગ્ર નિવેદનો સામે આવી રહ્યાં છે, તો બીજી તરફ બલુચિસ્તાન…
યુદ્ધવિરામની આડમાં ક્રિપ્ટો સોદો: ટ્રમ્પ પરિવાર અને પાકિસ્તાન વચ્ચે મોટા કરારનો ખુલાસો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામનો શ્રેય પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લઈ રહ્યા છે. જોકે હવે આ યુદ્ધવિરામ પાછળ એક નવેસરનો ખુલાસો થયો છે: ટ્રમ્પ પરિવારની ક્રિપ્ટોકરન્સી કંપનીએ…
એસ. જયશંકરે અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે ફોન પર કરી ચર્ચા, દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગુરુવારે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે ટેલિફોનિક ચર્ચા કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા તેમજ સમકાલીન મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો.…
અંક જ્યોતિષ/15 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/15 મે 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…















