વિરાર ખાતે ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ સેન્ટર, EMU કારશેડ દ્વારા ‘રેલ્વે વીજળીકરણના 100 વર્ષ’ની ઉજવણી કરવામાં આવી
ભારતીય રેલ્વેની વિદ્યુતીકરણની શરૂઆતથી આજ સુધીની નોંધપાત્ર સફરને યાદ કરવા માટે, રેલ્વે વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવા પર પશ્ચિમ રેલ્વે ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ સેન્ટર, ઇએમયુ કારશેડ, વિરાર ખાતે એક ખાસ કાર્યક્રમનું…
થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઇઝ (ટ્રોપેક્સ-25)
B INDIA MUMBAI : ભારતીય નૌકાદળના કેપસ્ટોન થિયેટર લેવલ ઓપરેશનલ એક્સરસાઇઝ (ટ્રોપેક્સ) ની 2025 આવૃત્તિ, હાલમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચાલી રહી છે. આ ઓપરેશનલ લેવલ કવાયત દર બે વર્ષે એક સાથે…
જો PM મોદી ટ્રમ્પના આટલા સારા મિત્ર છે તો પછી આવું કેમ થવા દેવામાં આવ્યું? દેશનિકાલ પર પ્રિયંકાનો સવાલ
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને દેશનિકાલ કરવા અંગે વિપક્ષી નેતાઓમાં ઊંડી ચિંતા અને ગુસ્સો છે. આ મુદ્દા પર, પ્રિયંકા ગાંધીએ સંસદ ભવનની બહાર એક વિશિષ્ટ ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે…
દિલ્હીમાં જો ભાજપનો વિજય થયો તો મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ ?
દિલ્હી ચૂંટણીમાં મતદાન ભલે પૂરું થઈ ગયું હોય, પરંતુ ચર્ચા હવે ચૂંટણી પરિણામો પર છે. દિલ્હીમાં પરિણામ ૮મી તારીખે જાહેર કરવામાં આવશે. ભાજપ છેલ્લા 28 વર્ષથી દિલ્હીમાં સત્તાની બહાર છે.…
ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, ટ્રાન્સજેન્ડર્સને મહિલા રમતોમાં ભાગ લેવા પર પ્રતિબંધ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ હવે મહિલા રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે નહીં. આ આદેશ ફેડરલ એજન્સીઓને એ સુનિશ્ચિત કરવાનો…
હવામાન વિભાગની નવી આગાહી, રાજયમાં ઠંડીનો પ્રકોપ થશે ઓછો, તો ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે
રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન વધવાનું અનુમાન કર્યું છે. હવામાન વિભાગનાં…
સાગબારાની નવરચના હાઇસ્કૂલમાં આનંદ મેળાનું આયોજન
B INDIA NARMADA : સાગબારાની નવરચના હાઇસ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ, જેમાં ૧૨૦૦ થી વધુ બાળકોએ મનોરંજન મેળાનો આનંદ માણ્યો હતો. બાળકોની સાથે, વાલીઓને પણ મનોરંજન મેળામાં ભાગ લેવા…
SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું.
B INDIA BHARUCH : SPG ભરૂચ જિલ્લા અને SPG ભરૂચ જિલ્લા રમતગમત સમિતિ દ્વારા વિશ્વભરના SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું…
સાળંગપુર : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર
B INDIA SARANGPUR BOTAD : શ્રીકષ્ટભંનજન દેવનું રાજોપચાર પૂજન કરાયું. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી…
















