તાઇવાનના રાષ્ટ્રપતિનો દાવો: ‘ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ’
તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ એવો અનોખો દાવો કર્યો છે. તેમનું માનવું છે કે જો ટ્રમ્પ ચીને તાઇવાન વિરુદ્ધ…
ખેડૂતો માટે રાહતના સમાચાર: સરકાર રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે કરશે કપાસની ખરીદી
ગુજરાતના કપાસ ઉગાડતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં…
ગુજરાત કોંગ્રેસને દિલ્હીનું તેડું, બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે યોજાશે બેઠક
ગુજરાત પર એક તરફ કોંગ્રેસનું ફોકસ છે. ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના નેતાને દિલ્હીથી તેડું આવ્યું છે અને…
વિજય દેવરકોંડાની કાર અકસ્માત બાદ પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું – “માથામાં દુખાવો છે, પણ બિરયાની અને ઊંઘથી ઠીક થઈ જઈશું”
દક્ષિણ ભારતીય ફિલ્મોના લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડા 6 ઓક્ટોબર, સોમવારે સવારે એક માર્ગ અકસ્માતમાં સપડાયા હતા. ઘટના દરમિયાન તેઓ પોતાના પરિવાર સાથે પુત્તપર્થીથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા ત્યારે અંડાવલ્લી…
ફ્રાંસમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે એફિલ ટાવર બંધ, પ્રવાસીઓ નિરાશ
ફ્રાંસના રાષ્ટ્રવ્યાપી વિરોધ અને હડતાળના માહોલ વચ્ચે, પેરિસના દુનખ્યાત ઐતિહાસિક સ્મારક એફિલ ટાવરને તાત્કાલિક અસરથી મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સરકારની સામાજિક યોજનાઓમાં ખર્ચ ઘટાડા સામે લોકોમાં ઉગ્ર…
અમદાવાદ પોલીસમાં મેગા ટ્રાન્સફર, એકસાથે 744 પોલીસકર્મીઓની બદલી
શહેર પોલીસ વિભાગમાં વહીવટી સ્તરે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા એક સાથે 744 પોલીસકર્મીઓની બદલીનો હુકમ જારી કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ…
રાશિફળ/07 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/07 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
સુપ્રીમ કોર્ટમાં જૂતાકાંડ: CJI ગવઈ પર હુમલાના પ્રયાસ બાદ પીએમ મોદીની સંવેદના, શાંતિ અને સંયમ માટે વખાણ
દિલ્લીની સુપ્રીમ કોર્ટમાં આજે (6 ઑક્ટોબર) ન્યાયના મંદિર તરીકે ઓળખાતા ચેમ્બરમાં એવી ઘટના બની ગઈ કે સમગ્ર દેશ ચોંકી ગયો. એક વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો…
ઇટાલી: માટેરામાં કાર-ટ્રક અકસ્માતમાં 4 ભારતીયોના કરુણ મૃત્યુ, દૂતાવાસ દ્વારા કરાયો શોક વ્યક્ત
દક્ષિણ ઇટાલીના માટેરા જિલ્લામાં એક ભયંકર માર્ગ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના સ્કેન્ઝાનો જોનિકો મ્યુનિસિપાલિટી વિસ્તારમાં ઘટી હતી, જ્યાં એક કાર અને ટ્રક વચ્ચે સામસામે અથડામણ…















