વેનેઝુએલામાં યુએસ સૈન્યની તૈનાતી: ટ્રમ્પ વહીવટીતંત્રના સંકેતો અને મિયામી હેરાલ્ડ અહેવાલ
અમેરિકા વેનેઝુએલામાં લશ્કરી થાણાઓ પર શક્ય હુમલા માટે તૈયારીમાં છે. મિયામી હેરાલ્ડના અહેવાલ મુજબ, યુએસનો ઉદ્દેશ્ય ‘સોલ્સ કાર્ટેલ’ના નેતાઓને નાબૂદ કરવો છે, જે માદુરો અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા છે.…
લેહમાં ભૂકંપનો આંચકો: રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ, જાણો વિગત
ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. લેહમાં આ ભૂકંપ આવ્યો છે, જે રિક્ટર સ્કેલ પર 4.1 તીવ્રતાનો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર…
દિલ્હી: વઝીરપુરની વાસણ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, શોર્ટ સર્કિટની આશંકા
શનિવારે સાંજે ઉત્તર પશ્ચિમ દિલ્હીના વઝીરપુર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક વાસણ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ મિનિટોમાં આખી ફેક્ટરી જ્વાળાઓની ઝપેટમાં આવી…
મેલિસા વાવાઝોડું: કેરેબિયનમાં વિનાશનો કહેર, યુએન અને વૈશ્વિક સંસ્થાઓએ શરૂ કરી ‘લાઇફલાઇન’ મદદ
આ સદીના સૌથી વિનાશક વાવાઝોડાઓમાંનું એક ગણાતું મેલિસા વાવાઝોડું કેરેબિયન ટાપુઓમાં તાંડવ મચાવી રહ્યું છે. ભારે વરસાદ, વંટોળિયા પવન અને સમુદ્રી તોફાનના કારણે ડઝનબંધ લોકોના મોત, લાખો લોકો ઘરવિહોણા અને…
અંક જ્યોતિષ/01 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/01 નવેમ્બર 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
રાશિફળ/31 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/31 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…














