બિહાર: નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ મળ્યો
મુખ્યમંત્રી નીતિશ કુમારના શપથ ગ્રહણના એક દિવસ બાદ શુક્રવારે બિહાર સરકારે નવા મંત્રીઓના વિભાગો ફાળવ્યા. મહત્વપૂર્ણ ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આ મંત્રીઓમાં ભાજપના 14 અને…
બિહારમાં નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ: નીતિશ કુમાર 20 નવેમ્બરે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જાણો વિગત
બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારની આવનારી કેબિનેટમાં બે નાયબ મુખ્યમંત્રી અને આશરે 20 મંત્રીઓનો સમાવેશ થશે.…








