ચૂંટણી પંચ નવેમ્બરથી દેશભરમાં SIR કરશે, આ રાજ્યોથી થશે શરૂઆત
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે SIR (સઘન મતદાર સુધારણા) નામનું અભિયાન શરૂ કર્યું. આ અભિયાને રાજકીય ચર્ચા જગાવી અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો. કોર્ટે SIR ને…
Bihar : વિધાનસભાની ચૂંટણી નહીં લડે પ્રશાંત કિશોર, જાણો કેમ લીધો આ નિર્ણય
જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે તેમણે આ નિર્ણય “જાહેર હિત” અને “મોટા હેતુ” માટે લીધો…
વકફ બિલને લઈને JDUમાં બળવો ! આ નેતાએ નીતિશ કુમારને સોંપ્યું રાજીનામું
વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે, NDAના સાથી પક્ષ JDUએ પોતાનું સમર્થન આપ્યું છે. નીતિશ કુમારના આ નિર્ણયથી પાર્ટીમાં મુસ્લિમ નેતાઓની નારાજગી સામે આવી…








