“ભાવનગર રથયાત્રા ૨૦૨૬: શ્રદ્ધા અને પરંપરાના સંગમ સાથે પ્રભુ નીકળ્યા નગરચર્યાએ.”

ભાવનગરમાં ભક્તિનો જયઘોષ: સુભાષનગર ખાતેથી ભગવાન જગન્નાથજીની ૪૧મી ભવ્ય રથયાત્રાનો મંગલ પ્રારંભ ભાવનગર: આજે ૧૬ જુલાઈ ૨૦૨૬, અષાઢી બીજના પવિત્ર અવસરે સમગ્ર ભાવનગર શહેર જગન્નાથજીની ભક્તિમાં તરબોળ થયું છે. શહેરના…