એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી: સલામતી પ્રમાણપત્ર વિના ઉડતું રહ્યું વિમાન, હજારો મુસાફરોનો જીવ જોખમમાં
એર ઇન્ડિયામાં સલામતી સંબંધિત એક મોટી બેદરકારીનો ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે. એરલાઇનનું એરબસ A320 વિમાન લગભગ એક મહિના સુધી માન્ય એરવર્થિનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) વિના જ ઉડાણ ભરતી રહ્યું…
Pakistan: ભારતના હુમલા બાદ લાહોર-ઇસ્લામાબાદ એરપોર્ટ એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ
ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલાઓ થયા બાદ, પાકિસ્તાને મોટા પગલાં લેતા લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ માટે એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ કરી…
પહેલગામ આતંકવાદી હુમલો: ભારતે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર કર્યું બંધ
પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતે બુધવારે એક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતે 30 એપ્રિલથી 23 મે, 2025 સુધી પાકિસ્તાની…









