ઓરંગજેબ પર નાગપુરમાં મચ્યું તોફાન, પથ્થરમારો, તોડફોડ અને આગચંપીની ઘટના
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર પર થયેલા હોબાળા બાદ, સોમવારે સાંજે નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમય દરમિયાન, તોફાનીઓએ ઘણા વાહનોને આગ ચાંપી દીધી. તેમણે પોલીસ…
મહારાષ્ટ્રના હિન્દુઓ ઇચ્છે છે કે ઔરંગઝેબની કબરના દરેક નિશાન ભૂંસી નાખવામાં આવે: ટી રાજા
મુઘલ શાસક ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. દરમિયાન, રવિવારના રોજ પુણેમાં એક કાર્યક્રમમાં બોલતા, તેલંગાણાના ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યું કે મહારાષ્ટ્રના હિન્દુઓ…
ઓરંગજેબની કબર દુર કરવામાં નહીં આવે તો બાબરીની જેમ કાર સેવા કરીશું, VHP અને બજરંગદળની ચેતવણી
મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવા અંગે મહારાષ્ટ્રમાં ચાલી રહેલો વિવાદ સમાપ્ત થવાનું નામ લેતો નથી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે ઔરંગઝેબની કબરના મુદ્દા પર રાજ્યમાં આંદોલનની જાહેરાત કરી.…









