પંજાબના અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત, 6ની હાલત ગંભીર
પંજાબના અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો મજીઠાના…
અમૃતસરમાં હિન્દુ મંદિરની બહાર બ્લાસ્ટ, સીએમ ભગવંત માને કહ્યું પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ
અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં સ્થિત ઠાકુરદ્વારા મંદિરમાં વિસ્ફોટ થયો છે. હુમલાખોરો મોટરસાઇકલ પર સવાર બે યુવાનો હતા, જેમણે મંદિર પર બોમ્બ જેવું કંઈક ફેંકીને હુમલો કર્યો હતો. સીસીટીવી વીડિયોમાં હુમલો સ્પષ્ટપણે…
ડિપોર્ટ કરાયેલા ભારતીયોને ઉતારવા માટે માત્ર અમૃતસર જ કેમ પસંદ કરાય છે ? પંજાબના મુખ્યમંત્રીનો કેન્દ્રને સવાલ
અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને આવેલું પહેલું યુએસ એરફોર્સનું વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. હવે અન્ય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત આવી રહેલા બે વિમાનો પણ અમૃતસરમાં ઉતરશે. પહેલી ફ્લાઇટ ૧૫…
119 ગેરકાયદે ભારતીયોના બીજા જથ્થાને લઇને યુએસનું પ્લેન આજે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચશે
પીએમ મોદીનો બે દિવસનો યુએસ પ્રવાસ ગઈકાલે એટલે કે શુક્રવારે પૂર્ણ થયો. એક તરફ, જ્યારે પીએમ મોદી અમેરિકાથી ભારત પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તે જ સમયે, ટ્રમ્પ…
યૂપી, પંજાબ અને ગુજરાતના 104 લોકો સાથે અમેરિકી લશ્કરી વિમાન અમૃતસરમાં ઉતર્યુ
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૧૦૪ ભારતીયોને લઈને એક અમેરિકન લશ્કરી વિમાન બુધવારે શ્રીગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું. યુએસ લશ્કરી વિમાન C-17 પંજાબ અને પડોશી રાજ્યોના 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને આવી…
આવતીકાલે બપોરે 12 વાગ્યે પંજાબમાં ખેડૂતો ‘રેલ રોકો’ કરશે
-> ખેડૂતોના વિરોધ વચ્ચે, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે બુધવારે પંજાબમાં બપોરે 12 વાગ્યાથી ત્રણ કલાક માટે ‘રેલ રોકો’નું આહ્વાન કર્યું હતું : અમૃતસર (પંજાબ) : ચાલુ વિરોધના ભાગરૂપે, ખેડૂત…












