કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાયું આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન, જાણો વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદ ખાતે ‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત અને પ્રખર વિદ્વાન ગૌતમભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘આદિ શંકર સમગ્ર’ (૧૫ ગ્રંથોની શ્રેણી)નું વિમોચન…

અમિત શાહના હસ્તે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ (PAGE)નો કરાયો શિલાન્યાસ, જાણો વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ અકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE)નો શિલાન્યાસ કરવામાં આવ્યો. PAGEના શિલાન્યાસ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ- 4” લેબનો શિલાન્યાસ; જાણો વિગત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ- 4” લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ” સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ…

ગુજરાત ભાજપના દિગ્ગજોના દિલ્હીમાં ધામા, આ મામલે વડાપ્રધાન અને અમિત શાહ સાથે થઈ શકે છે ચર્ચા

ગુજરાતમાં મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી અન્ય નેતાઓની દિલ્હી…

રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચા શરૂ, જાણો શું કહ્યું અમિત શાહે

મંગળવારે રાજ્યસભામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ચર્ચા યોજાઈ રહી છે. આ ચર્ચાની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું, “આ મહાન ગૃહમાં…

ઓપરેશન સિંદૂરને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. અમિતશાહે કહ્યું હતું કે, મોદીજી જ્યારથી વડાપ્રધાન…

Pahalgam Terror Attack: આતંકી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આજે આવી છે. પાકિસ્તાને આ ઘટનાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાનના…

અમૃતપાલ સમર્થકોએ ઘડ્યું અમિત શાહ સહિત અનેક નેતાઓ પર હુમલાનું કાવતરું! ચેટ થઈ લીક

પંજાબ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ , કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ અને શિરોમણી શિરોમણી નેતા બિક્રમ સિંહ મજીઠિયા પર હુમલો કરવાના કાવતરાના આરોપમાં મોગાથી બે લોકોની ધરપકડ કરી છે…

અમિત શાહને આ રીતે મળી દવાઓ અને ઇન્સ્યુલિનથી મુક્તિ, જાણો કઇ રીતે બદલાયું જીવન

રાજકારણના ચાણક્ય ગણાતા અમિત શાહ પોતાની રણનીતિને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ પોતાની જવાબદારીઓ નિભાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાની ફિટનેસનું…

તમિલનાડુની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી તૈયારી, અમિત શાહ ચેન્નાઈમાં યોજશે મહત્વપૂર્ણ બેઠકો

તમિલનાડુમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને ચેન્નાઈમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્ય ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી…