ઓપરેશન સિંદૂરને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. અમિતશાહે કહ્યું હતું કે, મોદીજી જ્યારથી વડાપ્રધાન…
Pahalgam Terror Attack: આતંકી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આજે આવી છે. પાકિસ્તાને આ ઘટનાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાનના…
અમૃતપાલ સમર્થકોએ ઘડ્યું અમિત શાહ સહિત અનેક નેતાઓ પર હુમલાનું કાવતરું! ચેટ થઈ લીક
પંજાબ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ , કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ અને શિરોમણી શિરોમણી નેતા બિક્રમ સિંહ મજીઠિયા પર હુમલો કરવાના કાવતરાના આરોપમાં મોગાથી બે લોકોની ધરપકડ કરી છે…
અમિત શાહને આ રીતે મળી દવાઓ અને ઇન્સ્યુલિનથી મુક્તિ, જાણો કઇ રીતે બદલાયું જીવન
રાજકારણના ચાણક્ય ગણાતા અમિત શાહ પોતાની રણનીતિને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ પોતાની જવાબદારીઓ નિભાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાની ફિટનેસનું…
તમિલનાડુની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી તૈયારી, અમિત શાહ ચેન્નાઈમાં યોજશે મહત્વપૂર્ણ બેઠકો
તમિલનાડુમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને ચેન્નાઈમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્ય ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી…
Congressએ પોતાના જ નેતાના નામનો કર્યો હતો વિરોધ? જાણો શું કહ્યું અમિત શાહે
અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહ આજે કલોલ ઈફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં અમિત શાહે…
તમિલનાડુમાં ભાજપ AIADMK સાથે કરશે ગઠબંધન? અમિત શાહની મુલાકાત પહેલા અટકળો તેજ
ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIADMK વચ્ચે નવા ગઠબંધનની અટકળો જોર પકડી રહી છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મહિનાના અંતમાં તમિલનાડુની મુલાકાત લેશે. અમિત શાહની આ મુલાકાત આગામી…
આજે BJP સ્થાપના દિવસ, અનેક પડકારો બાદ થઈ આ રીતે સ્થાપના; જાણો ઇતિહાસ
દેશના રાજકીય ઇતિહાસમાં 6 એપ્રિલનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે. આજનો દિવસ ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે 45 વર્ષ પહેલાં, આજના દિવસે, 6…
31 માર્ચ 2026 પહેલા નક્સલવાદનો અંત લાવવા કટિબદ્ધ છીએ, સુકમામાં 16 નક્સલીઓના મોત બાદ બોલ્યા અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર જાહેરાત કરી છે કે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો નાશ કરવામાં આવશે. તેમણે નક્સલીઓને હિંસાનો માર્ગ છોડીને શાંતિ અને વિકાસનો માર્ગ પસંદ કરવાની…
PM મોદી જોશે ‘છાવા’, સંસદમાં યોજાશે ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગ, અમિત શાહ પણ આપશે હાજરી
–> પીએમ મોદી છાવા જોવા આવશે:- વિકી કૌશલની ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’ને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. રિલીઝ થયાના 40 દિવસ પછી પણ, ફિલ્મ બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરી…
















