‘જ્યારે અમારી સરકાર બનશે, ત્યારે અમે યોગ્ય જવાબ આપીશું’, સંભલના CO અનુજ ચૌધરીના નિવેદન પર અખિલેશના ધારાસભ્યએ કહ્યું

સંભલના સીઓ અનુજ કુમાર ચૌધરીના હોળી અને જુમ્મા (શુક્રવાર) પરના નિવેદનને લઈને માત્ર યુપીમાં જ નહીં પરંતુ દેશભરમાં રાજકારણ ગરમાયું છે. સંભલ સીઓના નિવેદન અંગે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી…