“રથયાત્રામાં અમદાવાદ પોલીસની અપીલ: અફવાઓથી દૂર રહો અને બાળકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખો.”

અમદાવાદ પોલીસની નાગરિકોને ખાસ અપીલ: રથયાત્રા દરમિયાન અફવાઓથી દૂર રહેવા અને સુરક્ષાના નિયમો પાળવા અનુરોધ અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય…