ઓમ બિરલાને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ પર ક્યારે થશે ચર્ચા અને મતદાન ? કિરેન રિજિજુએ જણાવી તારીખ
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રવિવારે જણાવ્યું હતું કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમના પદ પરથી દૂર કરવાના પ્રસ્તાવ પર ચર્ચા અને ત્યારબાદ મતદાન 9 માર્ચે થશે. રિજિજુએ જણાવ્યું…
સંસદમાં ફરી હોબાળો, સ્પીકર ઓમ બિરલા વિપક્ષને ભણાવ્યો શિષ્ટાચારનો પાઠ
સંસદના બજેટ સત્રમાં શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી રહી છે. રાહુલ ગાંધી ચીન સરહદ વિવાદ મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહ્યા છે, ત્યારે સરકાર જવાબ આપી…







