વેનેઝુએલામાં યુએસ સૈન્યની તૈનાતી: ટ્રમ્પ વહીવટીતંત્રના સંકેતો અને મિયામી હેરાલ્ડ અહેવાલ
અમેરિકા વેનેઝુએલામાં લશ્કરી થાણાઓ પર શક્ય હુમલા માટે તૈયારીમાં છે. મિયામી હેરાલ્ડના અહેવાલ મુજબ, યુએસનો ઉદ્દેશ્ય ‘સોલ્સ કાર્ટેલ’ના નેતાઓને નાબૂદ કરવો છે, જે માદુરો અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા છે.…
લેહમાં ભૂકંપનો આંચકો: રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ, જાણો વિગત
ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. લેહમાં આ ભૂકંપ આવ્યો છે, જે રિક્ટર સ્કેલ પર 4.1 તીવ્રતાનો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર…
દિલ્હી: વઝીરપુરની વાસણ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, શોર્ટ સર્કિટની આશંકા
શનિવારે સાંજે ઉત્તર પશ્ચિમ દિલ્હીના વઝીરપુર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક વાસણ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ મિનિટોમાં આખી ફેક્ટરી જ્વાળાઓની ઝપેટમાં આવી…
મેલિસા વાવાઝોડું: કેરેબિયનમાં વિનાશનો કહેર, યુએન અને વૈશ્વિક સંસ્થાઓએ શરૂ કરી ‘લાઇફલાઇન’ મદદ
આ સદીના સૌથી વિનાશક વાવાઝોડાઓમાંનું એક ગણાતું મેલિસા વાવાઝોડું કેરેબિયન ટાપુઓમાં તાંડવ મચાવી રહ્યું છે. ભારે વરસાદ, વંટોળિયા પવન અને સમુદ્રી તોફાનના કારણે ડઝનબંધ લોકોના મોત, લાખો લોકો ઘરવિહોણા અને…
રાજ્ય સરકારે પ્રભારી મંત્રીઓની કરી જાહેરાત, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓને હવે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન હવે મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ…
રોહન બોપન્નાએ ટેનિસમાંથી કરી નિવૃત્તિની જાહેરાત, બે દાયકાની કારકિર્દીનો આવ્યો અંત
ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તે 43 વર્ષની ઉંમરે પહેલી વાર મિક્સ ડબલ્સમાં નંબર 1 રેન્કિંગ પર પહોંચ્યો છે, અને આ સિદ્ધિ મેળવનાર સૌથી મોટી…
PM મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું કર્યું ઉદ્ઘાટન, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને યાદ કરી જાણો શું કહ્યું
છત્તીસગઢ રાજ્યની રચના દરમિયાન રાયપુરની એક ખાનગી શાળાના સભાગૃહમાં શરૂ થયેલી છત્તીસગઢ વિધાનસભાની સફર હવે 25 વર્ષ પછી 51 એકરના વિશાળ મકાનમાં પહોંચી ગઈ છે, જેનું ઉદ્ઘાટન આજે શનિવારે વડાપ્રધાન…
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં મોટી દુર્ઘટના, વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ થતાં 9 શ્રદ્ધાળુઓના મોત
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે કાસી બુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં ઓછામાં ઓછા નવ ભક્તોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓને ભય છે…















