એરબસે અચાનક 6,000 વિમાન પાછા ખેંચ્યા, ભારતમાં પણ ફ્લાઇટ્સ પર પડી ગંભીર અસર ; જાણો શું છે મામલો
વિશ્વની સૌથી મોટી વિમાન ઉત્પાદકોમાંની એક, યુરોપિયન જાયન્ટ એરબસે તેના A320-સીરિઝના 6,000 વિમાનોને પાછા બોલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે એક ગંભીર સોફ્ટવેર સમસ્યા મળી આવી છે…
નારાયણ સાંઈ વિરુદ્ધ વધુ એક FIR! જેલમાંથી મળ્યો મોબાઈલ ફોન; જાણો શું છે મામલો
ગુજરાતમાં દુષ્કર્મના દોષિત નારાયણ સાંઈ વિરુદ્ધ વધુ એક FIR દાખલ કરવામાં આવી છે. સૂરજપુર જેલમાં તેના સેલમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. જેલ પ્રશાસને સચિન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ…
Karnataka : ડીકે શિવકુમારને સિદ્ધારમૈયા સાથે છે કોઈ મતભેદ ? પ્રેસ કોન્ફરન્સમાં જાણો શું કહ્યું
કર્ણાટક કોંગ્રેસમાં મતભેદોના અહેવાલો વચ્ચે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર એક પત્રકાર પરિષદ માટે ભેગા થયા. મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, “અમારી વચ્ચે કોઈ મતભેદ નથી,…
ઇસરો-નાસા સંયુક્ત મિશન NISARની સફળતા: ઉચ્ચ-રિઝોલ્યુશન છબી પ્રકાશિત, જાણો વિગત
પૃથ્વી નિરીક્ષણમાં ક્રાંતિ લાવનાર NASA-ISRO સંયુક્ત ઉપગ્રહ મિશન “NISAR” એ 100 દિવસમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 30 જુલાઈ, 2025ના રોજ GSLV-F16 દ્વારા લોન્ચ થયેલા ઉપગ્રહે 12-મીટર-વ્યાસના એન્ટેના રિફ્લેક્ટરને સફળતાપૂર્વક…
ઇન્ડો-મ્યાનમાર ડ્રગ્સ નેટવર્કમાં ED નો મોટો ધડાકો, ગુજરાતની ‘ક્રિશિવ એન્ટરપ્રાઇઝ’ ફર્મની સંડોવણી સામે આવી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ઇન્ડો-મ્યાનમાર બોર્ડર પર સક્રિય ડ્રગ્સ નેટવર્કમાં મોટી ઉજાગરી સામે આવી છે. આ નેટવર્ક માત્ર ડ્રગ્સનું સ્મગલિંગ કરતા સીમિત નથી, પરંતુ તેનું ફાઇનાન્સ અને…
ભારતના GDPમાં FY26ના Q2માં 8.2% વૃદ્ધિ, અર્થતંત્ર ફરી મજબૂત પકડમાં
ભારતનું અર્થતંત્ર ફરી મજબૂત સ્થિતિમાં પ્રવેશ્યું છે. FY26ના બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) ભારતનો GDP 8.2% વૃદ્ધિ સાથે આગળ વધ્યો છે, જ્યારે પહેલા ત્રિમાસિકમાં આ વૃદ્ધિ 7.8% હતી. અર્થશાસ્ત્રીઓએ આ વખતે…
ગુજરાતમાં 2025ની મતદાર યાદી: 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ
ગુજરાતમાં 2025ની મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની ટીમ આ પ્રક્રિયાને વેગ…
કાનપુરના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, જાણો વિગત
કાનપુરના કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલના નિધનના સમાચાર રાજકીય જગતમાં શોકની લાગણી ફેલાવી રહ્યા છે. લાંબા સમયથી બીમાર હતા, જયસ્વાલ સાહેબની તબિયત અચાનક ખરાબ થતાં તેમને કિડવઈ…
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, અવંતીપોરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ
જમ્મુ અને કાશ્મીર પોલીસને આતંકવાદ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. અવંતીપોરા વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી 42મી રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) અને…
મણિપુરમાં આસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર આતંકી હુમલો
મણિપુરમાં ફરી એકવાર સુરક્ષા પરિસ્થિતિ તંગ બની છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ, શુક્રવારે તેંગનોપાલ જિલ્લામાં અજાણ્યા આતંકવાદીઓએ અાસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો ભારત–મ્યાનમાર સરહદની…
















