20 રાજ્યોમાં આપત્તિ જોખમ ઘટાડા માટે અમિત શાહના નેતૃત્વમાં મોટો નિર્ણય, ₹507 કરોડ મંજૂર કરાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ 20 રાજ્યોમાં પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવીને સમુદાય-આધારિત આપત્તિ જોખમ ઘટાડા (Community-Based Disaster…
Dhruv64 બન્યું પ્રથમ સ્વદેશી 64-બીટ માઇક્રોપ્રોસેસર, જાણો ખાસિયત
ભારતે સ્વદેશી સેમિકન્ડક્ટરના વિકાસમાં એક મોટું પગલું ભર્યું છે, જેમાં Dhruv64નું અનાવરણ કરવામાં આવ્યું છે. Dhruv64 એ ભારતની પ્રથમ 64-બીટ 1GHz ચિપ છે, જે ભારતને જટિલ ઉદ્યોગો અને સંરક્ષણમાં આત્મનિર્ભર…
શશિ થરૂર લાંબા સમય બાદ બોલ્યા કોંગ્રેસના સૂરમાં, મનરેગા મામલે જાણો શું કહ્યું
મનરેગાની અનેક જોગવાઈઓમાં સુધારો કરવા માટે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં તેનું નામ બદલવાનો પણ સમાવેશ થાય છે. આ બિલમાં મનરેગાને હવે ‘વિકસિત ભારત – જી રામ…
નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મળી મોટી રાહત, જાણો શું કહ્યું કોર્ટે
મંગળવારે નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી. કોર્ટે આ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા…
દિલ્હી બાદ મેસ્સી આવી શકે છે ગુજરાત, લેશે વંતારાની મુલાકાત
લિયોનેલ મેસ્સીનો GOAT ભારત પ્રવાસ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો છે. જોકે, સૂત્રો સૂચવે છે કે તેઓ દિલ્હી પછી બીજા રાજ્યની મુલાકાત લઈ શકે છે. સૂત્રોએ પુષ્ટિ આપી છે કે…
BCCIનું કડક વલણ, વિજય હજારે ટ્રોફી મામલે લીધો આ મોટો નિર્ણય
ભારતીય ક્રિકેટરો માટે ઘરેલુ ક્રિકેટ પર BCCI એ કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 24 ડિસેમ્બરથી શરૂ થનારી આગામી વિજય હજારે ટ્રોફીમાં તમામ વર્તમાન રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓએ…
નીતિન નબીન હતા એક કાર્યક્રમમાં, હાઈકમાન્ડમાંથી ફોન આવતા જ….
નીતિન નબીન ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યકારી પ્રમુખ બન્યા છે. પાર્ટીએ 45 વર્ષીય નીતિન નવીનને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. કાર્યકારી પ્રમુખ બન્યા બાદ, નીતિન નવીન આજે દિલ્હી પહોંચ્યા.…
તિલક વર્માએ T20 ક્રિકેટમાં હાંસલ કરી મોટી સિદ્ધિ, કોહલીને છોડ્યો પાછળ
ટીમ ઈન્ડિયાના ઊભરતા બેટ્સમેન તિલક વર્માએ ટી20 ક્રિકેટમાં એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો છે. તેમણે પોતાની ટી20 કારકિર્દીમાં 4,000 રન પૂરા કર્યા છે. તેમણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટી20…
MGNREGAમાંથી હટાવવામાં આવી રહ્યું છે મહાત્મા ગાંધીનું નામ? પ્રિયંકા ગાંધીએ કર્યો દાવો
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) રદ કરવાની અને નવો કાયદો લાવવાની કેન્દ્ર સરકારની યોજના સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પ્રશ્ન…
















