India v/s Pakistan: તણાવ વચ્ચે મોટાભાગની હવાઈ સેવાઓ સામાન્ય, 15 મે સુધી 32 એરપોર્ટ બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે દેશના 32 એરપોર્ટ પર હવાઈ સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા…

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરકારનો નિર્ણય, 15 મે સુધી સામાન્ય ફ્લાઇટ્સ માટે 24 એરપોર્ટ બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે 15 મેના રોજ સવારે 5:20 વાગ્યા સુધી દેશના 24 એરપોર્ટ નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ 10…

પાકિસ્તાને ભારત પર હુમલો કરવા ઉપયોગ કર્યા આ શસ્ત્રો, વિદેશ મંત્રાલયની બ્રીફિંગમાં થયો મોટો ખુલાસો

ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન દ્વારા ગઈકાલે રાત્રે અનેક શહેરોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાઓ વિશે વિગતવાર માહિતી આપી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભારતીય સેનાના…

શું આજે લખનૌમાં યોજાનારી LSG vs RCB મેચ પણ રદ થશે? આ વિશે નવીનતમ માહિતી જાણો અહીં

LSG vs RCB IPL 2025 અપડેટ્સ: આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. પણ શું આ મેચ પણ રદ થશે? આ વિશે…

ભારતનો કાઉન્ટર એટેક: સલાલ ડેમના દરવાજા ખોલાતા POKમાં પૂરની શક્યતા, પાકિસ્તાનમાં ફફડાટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની વચ્ચે હાલ સ્થિતી યુદ્ધસમાન બની ગઈ છે. પાકિસ્તાનના ડ્રોલ અને મિસાઇલ હુમલાઓનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતે હવે માત્ર સુરક્ષા નથી, પણ…

પાકિસ્તાનને લોન આપવા અંગે આજે IMFની બેઠક, ભારત કરશે વિરોધ

ભારત સાથે સંઘર્ષ કરી રહેલી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ફરી એકવાર પતનની આરે છે. ઊંડા આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે શુક્રવારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ની બેઠક છે. ભારત, IMF મેનેજમેન્ટનો ભાગ…

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પર ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…

–:ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પર ટ્રમ્પનું નિવેદન, કહ્યું- અમે કોઈપણ રીતે મદદ કરવા તૈયાર છીએ:-   ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે ટ્રમ્પે કહ્યું કે તે ખૂબ જ ભયાનક છે. મારો…

ઇસ્લામાબાદ, લાહોર, સિયાલકોટ..! ભારતના હુમલાઓએ પાકિસ્તાનના આ શહેરોમાં તબાહી મચાવી

પાકિસ્તાનના મિસાઇલ અને ડ્રોન હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ રાત્રે પાકિસ્તાની શહેરોમાં તબાહી મચાવી દીધી. પાકિસ્તાનની ઉશ્કેરણીનો જવાબ આપતા, ભારતે ઇસ્લામાબાદ, લાહોર, સિયાલકોટ અને રાવલપિંડી શહેરોમાં હુમલા કર્યા છે. પાકિસ્તાનની વાયુ…

લાલુ યાદવની વધી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ લોન્ડરિંગનો કેસ દાખલ કરવા આપી મંજૂરી

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નોકરી માટે જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી કરવા માટે…

સ્પાઇસજેટ અને ઇન્ડિગો તરફથી મુસાફરો માટે મહત્વપૂર્ણ એડવાઇઝરી, 3 કલાક પહેલા પહોંચવાની અપીલ

દેશમાં વધતી સુરક્ષા ચિંતાઓને પગલે સ્પાઇસજેટ અને ઇન્ડિગોએ તેમના યાત્રીઓ માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. બંને એરલાઇન્સે ટ્વિટ કરીને મુસાફરોને આગાહીને રૂપે સૂચવ્યું છે કે એરપોર્ટ પર કડક…