બિહારના મંત્રી અશોક ચૌધરી તરફથી પ્રશાંત કિશોરને 100 કરોડની માનહાનિની નોટિસ, જાણો વિગત
બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કડક વલણ દાખવ્યું છે. મંગળવારે ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરને 100 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે…
સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં ફરી થયો વધારો, EDએ 7.44 કરોડ રૂપિયાની મિલકત કરી જપ્ત; જાણો શું છે મામલો
આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈનની મુશ્કેલીઓમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફરી એકવાર વધારો કર્યો છે. ED એ જૈનની ₹7.44 કરોડની બેનામી મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત…
RBI ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ પાડશે બહાર, જાણો શું થશે જૂની નોટોનું?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કહ્યું છે કે બેંક ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી)…
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામને લઈ રાજકારણ શરૂ ! જાણો શું કહ્યું કોંગ્રેસે
‘ઓપરેશન સિંદૂર’ માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામના સમાવેશને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તાજેતરનો રાજકીય વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે શશિ થરૂરનું નામ લીધા વિના તેમના…
પાકિસ્તાનને લઈ ઓવૈસીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું કે પાકિસ્તાનનો આતંકવાદને પ્રાયોજિત કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. આ દેશ માનવતા માટે ખતરો બની ગયો છે. ઓવૈસીએ કહ્યું…
દિલ્હીમાં AAPને મોટો ફટકો, 13 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામાં આપી નવી પાર્ટીની કરી જાહેરાત
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 13 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે. આ બધાએ નવી પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે. રાજીનામાની જાહેરાત કરતી વખતે, કાઉન્સિલરોએ…
“મીડિયાના ખુલાસાએ હચમચાવ્યું તંત્ર, હાઇકોર્ટે લોક અદાલતો મુદ્દે પકડ મજબૂત કરી”
પંકજ મકવાણા, અમદાવાદ/ રાજ્યના ન્યાયતંત્રમાં ‘લોક’ના નામે ચાલતી લોક અદાલતો આજ અંધારઘેર બેઠેલી છે. ન્યાય ન્યાયમંદિરોમાં નહીં પણ પાળીયામાં અટકી પડ્યો હોય એવું દુઃખદ દૃશ્ય રાજસ્થાનમાં સર્જાયું છે. 16 સ્થાયી…
















