તિરુપતિ મંદિર બનશે ભારતનું પહેલું AI ટેમ્પલ, ભક્તો હવે વધુ શાંતિથી કરી શકશે દર્શન
ભારતના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંથી એક, તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંક સમયમાં દેશનું પ્રથમ AI આધારિત કમાન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થવા જઈ રહ્યું છે. આ નવી ટેક્નોલોજીથી સજ્જ વ્યવસ્થા ભક્તોને વધુ…
કેસ મુંબઈનો છે, તો દિલ્હીમાં કેમ સુનાવણી? આર્યન ખાનની વેબ સિરીઝ સામે હાઈકોર્ટમાં અરજી કરનારા વાનખેડેને લાગ્યો ઝટકો
દિલ્હી હાઈકોર્ટે NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને તેમની માનહાનિની અરજીની જાળવણી અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે. વાનખેડેએ શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાનની માલિકીની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સ…
આજે નિવૃત્ત થશે મિગ-21 ફાઇટર જેટ, જાણો કેવો છે આ એરક્રાફ્ટનો ઇતિહાસ
દેશનું પહેલું સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ, મિગ-21, છ દાયકાથી વધુ સમય સુધી રાષ્ટ્રની સેવા કર્યા પછી, આજે, શુક્રવાર, 26 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થશે. મિગ-21નો વિદાય સમારંભ ચંદીગઢમાં યોજાશે, જ્યાં વાયુસેનાના વડા…
સોનમ વાંગચુકના NGOનું FCRA લાઈસન્સ રદ: લેહ હિંસા પછી કેન્દ્ર સરકારનું મોટું પગલું, જાણો વિગત
પ્રસિદ્ધ પર્યાવરણ કાર્યકર અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક સાથે સંકળાયેલી સંસ્થા **SECMOL (Students’ Educational and Cultural Movement of Ladakh)**નું FCRA લાઈસન્સ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે રદ કર્યું છે. આ નિર્ણય…
લદાખમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહી, કેન્દ્રિય ગૃહ મંત્રાલય કરશે પ્રતિનિધિમંડળ સાથે બેઠક
લદાખમાં રાજ્યનો દરજ્જો આપવામાં અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટે ચાલી રહેલા આંદોલન વચ્ચે મંગળવારે ભારે હિંસા ફાટી ઉઠી, જેમાં ચાર લોકોના મોત થયા અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત…
લેહમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, પ્રદર્શનકારીઓએ CRPFના વાહનને આગ ચાંપી
છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જો અને લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે લેહમાં બંધ અને મોટા વિરોધ પ્રદર્શનો દરમિયાન પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક યુવાનો હિંસક…
રેલ્વે કર્મચારીઓ માટે મોટા સમાચાર, સરકારે 78 દિવસનું દિવાળી બોનસ કર્યું જાહેર
સરકારે રેલ્વે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દશેરા અને દિવાળીની રજાઓ પહેલા રેલ્વે કર્મચારીઓ માટે 1,866 કરોડ રૂપિયાના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) ને મંજૂરી આપી…
IRCTC કૌભાંડનો 13 ઓક્ટોબરે ચુકાદો, લાલુ-રાબડી અને તેજસ્વી યાદવને કોર્ટમાં રહેવા આદેશ
રાઉઝ એવન્યુ કોર્ટ IRCTC કૌભાંડ કેસમાં RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, રાબડી યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે આરોપો ઘડવા અંગે 13 ઓક્ટોબરે પોતાનો આદેશ જાહેર કરશે. કોર્ટે તે…
જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર, જાણો વિગત
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ જમ્મુ અને કાશ્મીરમાં ચાર અને પંજાબમાં એક રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી તારીખો જાહેર કરી છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, આ પાંચ બેઠકો માટે મતદાન 24 ઓક્ટોબરે…
હવે મતદાર યાદીમાંથી નામ દૂર કરવું સરળ નથી… ચૂંટણી પંચે ઈ-સાઇન સિસ્ટમ કરી શરૂ; જાણો વિગત
ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાના વિવાદને ઉકેલવા માટે એક નવી ટેકનોલોજી રજૂ કરી છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના આલંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોના નામ કાઢી નાખવા માટે મોટી સંખ્યામાં અનિયમિત…
















