દેશને મળશે 4 નવી વંદે ભારત ટ્રેનો, મુસાફરીમાં ઝડપી અને આરામદાયક સુવિધા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 8 નવેમ્બરના રોજ લીલી ઝંડી મળનારી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દેશભરમાં મુસાફરીને ઝડપી અને આરામદાયક બનાવશે. આ નવી ટ્રેનો મહત્વપૂર્ણ રૂટ્સ પર દોડશે અને…
બિહારમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ, તેજસ્વી અને સમ્રાટ સહિત ઘણા દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર
2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો આજે ગુરુવારે શરૂ થયો. રાજ્યમાં 121 બેઠકો પર ગુરુવારે મતદાન થશે, અને ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 11 નવેમ્બરે 122 બેઠકો…
બિહાર : ચૂંટણી પ્રચાર દરમિયાન બારાચટ્ટીમાં HAM ઉમેદવાર જ્યોતિ માંઝી પર હુમલો, જાણો વિગત
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર દરમ્યાન બારાચટ્ટી વિસ્તારમાં હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)ના ઉમેદવાર જ્યોતિ માંઝી પર હુમલો કરવામાં આવ્યો. ઘટનામાં જ્યોતિ માંઝીના માથામાં ઈજા થઈ છે અને તેમને તાત્કાલિક…
પાકિસ્તાન : પરમાણુ બટનથી લઈને તમામ નિર્ણય હવે સેનાના હાથમાં?, અસીમ મુનીર બનશે પાકિસ્તાનના “સુપર પીએમ”
પાકિસ્તાનમાં સૈન્યને વધુ શક્તિ આપવાનો એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. શાહબાઝ શરીફ સરકાર પાકિસ્તાનના બંધારણમાં 27મો સુધારો (27th Constitutional Amendment) રજૂ કરવાની તૈયારીમાં છે, જેના કારણે…
રાહુલ ગાંધીના હરિયાણાની ચૂંટણીમાં મત ચોરીનો આરોપ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ, જાણો શું કહ્યું
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે હરિયાણામાં 25 લાખ મતદારો નકલી છે. તેમણે દાવો…
Rahul Gandhiની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રેસ કોન્ફરન્સ, ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મત ચોરીના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી . “H Files” નામથી કરવાં આવેલ આ પ્રેસ કોન્ફરન્સમાં…
આલેલે… બિહારમાં મતદાનના એક દિવસ પહેલા જ જન સૂરજ પાર્ટીના ઉમેદવાર જોડાયા ભાજપમાં, થઈ જોવા જેવી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. બીજી તરફ પહેલા તબક્કાના મતદાન આડે હવે એક જ દિવસ બાકી છે ત્યારે હવે એક દિવસ પહેલા જ મુંગેર મતવિસ્તારમાં મોટી…
મુંબઈ ટ્રિપલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, કફીલ અહેમદને 13 વર્ષ પછી આપ્યા જામીન
મુંબઈ ટ્રિપલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે કફીલ અહેમદ અયુબને 13 વર્ષ બાદ જામીન આપવાનો મહત્વપૂર્ણ ચુકાદો કર્યો છે. વર્ષ 2011માં મુંબઇમાં ઓપેરા હાઉસ, ઝવેરી બજાર અને દાદરમાં ત્રણ વિસ્ફોટ થયા હતા,…
















