ગોવા અગ્નિકાંડ: આરોપીઓ થાઈલેન્ડ ફરાર, CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માગી
ગોવા ક્લબ અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ભાગી ગયા છે. ગોવા પોલીસ હવે સીબીઆઈ દ્વારા ઇન્ટરપોલની મદદ લઈ તેમના લોકેશન શોધવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, આગ લાગ્યા જ સમયે, 7…
ઓપરેશન સિંદૂરનો માસ્ટરસ્ટ્રોક: 120 કિમી રેન્જના ‘પિનાકા’થી પાકિસ્તાની કેમ્પો નેસ્તાનાબૂદ
ભારતના રક્ષણ ઇતિહાસમાં ‘ઓપરેશન સિંદૂર’ એક ઐતિહાસિક ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું છે. 7 મેની રાત્રે, ભારતીય સેના દ્વારા 120 કિમી રેન્જના સ્વદેશી પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચરથી પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓ પર…
ઇન્ડિગોની ‘પાછા ફરવાની’ શરૂઆત, રવિવારે 1,650 ફ્લાઇટ્સનું કરવામાં આવશે સંચાલન
છેલ્લાં કેટલાક દિવસોથી સતત ફ્લાઇટ વિલંબ અને રદબાતલને કારણે દેશભરમાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ હવે ઇન્ડિયાની સૌથી મોટી એરલાઇન IndiGo ધીમે ધીમે પોતાની સામાન્ય કામગીરી તરફ પરત ફરી…
બાબરી મસ્જિદ મામલે ભાજપે મમતા બેનર્જી પર ઉઠાવ્યા સવાલો, જાણો શું કહ્યું
ભારતીય જનતા પાર્ટી (BJP) એ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસ સમારોહ અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપનો આરોપ છે કે બેનર્જી પોતાના જ નેતાઓ અને સાંસદોને મસ્જિદ…
ઇન્ડિગોનો મુદ્દો ઉઠ્યો સંસદમાં, કોંગ્રેસ નેતાએ સરકાર પર સાધ્યું નિશાન
આજે સંસદના શિયાળુ સત્રમાં ઇન્ડિગોના સંચાલન સંકટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ઇન્ડિગોના સંચાલનમાં વિક્ષેપને કારણે મુસાફરોને થઈ રહેલી અસુવિધાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકારે સંસદના ફ્લોર…
વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું
વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આજે લોકસભામાં એક ખાસ ચર્ચા યોજાઈ રહી છે. આ પ્રસંગે સ્વતંત્રતા ચળવળ અને ભારતના સાંસ્કૃતિક વારસામાં આ દેશભક્તિ ગીતની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.…
પુતિન માટેના ડિનર મામલે શશી થરૂરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં આયોજિત ડિનરને લઈ કહ્યું કે જો વિપક્ષી નેતાઓ હાજર હોત તો સારું થાત. તેમણે કહ્યું કે તેઓ સંસદની વિદેશ બાબતો સમિતિના…
પલાશ મુછલ સાથે સ્મૃતિ મંધાનાએ લગ્ન મામલે આપ્યું મોટું નિવેદન, હવે લગ્ન નહીં….
ભારતીય મહિલા ટીમની ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ સંગીતકાર પલાશ મુચ્છલ સાથેના તેના લગ્ન રદ કરવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. મંધાનાએ સોશિયલ મીડિયા દ્વારા એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી, અને આ…
ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ: 23નાં મોત, અનેક ઘાયલ
ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મધરાતે બનેલી ભીષણ દુર્ઘટનામાં એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ, 3-4 પ્રવાસીઓ તેમજ મોટાભાગના ક્લબના સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ…
ઇન્ડિગો સંકટ પર રામ મોહન નાયડૂનો કડક સંકેત, કહ્યું ‘એટલા કડક પગલા લેશું કે….’
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં હાલની કટોકટી વચ્ચે, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકાર સહનશીલ નહીં રહેશે અને કડક પગલાં લઈ અધિકારીઓ અને એરલાઇન્સની…
















