ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરાયું અશોક ચક્ર, જાણો વિગત

આજે આપણો દેશ તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે કર્તવ્ય પથ પર એક પરેડ યોજાઈ રહી છે. આ ખાસ પ્રસંગે, આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઘણા બહાદુરોને…

પરેડના આકર્ષણનું કેન્દ્ર બનશે રોબોટિક મ્યુલ, જાણો શું છે વિશેષતા

આ વખતે, પ્રજાસત્તાક દિવસની પરેડમાં સેનાના રોબોટિક મ્યુલ મુખ્ય આકર્ષણ છે. સેનાના જણાવ્યા અનુસાર, આ રોબોટિક મ્યુલ ભવિષ્યમાં સૈનિકો માટે લડાઇ સહાય તરીકે પણ કામ કરશે. આતંકવાદીઓના ઘેરાબંધી પછી તેમને…

પ્રધાનમંત્રી મોદીએ પ્રજાસત્તાક દિવસ પર પાઠવી શુભકામના, જાણો શું કહ્યું

દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. આખો દેશ ત્રિરંગાના રંગોથી ઝળહળી ઉઠ્યો છે. રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ પર આજે પરેડ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આજે પ્રજાસત્તાક દિવસની…

રાજસ્થાનમાંથી ઝડપાઇ 10,000 કિલો વિસ્ફોટક સામગ્રી, એક વ્યક્તિની કરાઇ ધરપકડ

ગણતંત્ર દિવસ પહેલા, રાજસ્થાનના નાગૌર જિલ્લાના થાનવાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક ફાર્મહાઉસમાંથી આશરે 10,000 કિલોગ્રામ ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી, એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કરી હતી અને એક વ્યક્તિની ધરપકડ કરી હતી.…

પાકિસ્તાની ઘુસણખોર કરી રહ્યો હતો ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ, BSFએ ઠાર માર્યો

જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય સરહદ સુરક્ષા દળ (BSF) ના જવાનોએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે મોડી રાત્રે સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય…

131 સેલિબ્રિટીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે, અભિનેતા ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે

પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પાંચ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે પદ્મ ભૂષણ પુરસ્કાર માટે ૧૩ હસ્તીઓ અને પદ્મશ્રી પુરસ્કાર માટે ૧૧૩ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે.   વર્ષ 2026…

પ્રજાસત્તાક દિવસ માટે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા, 10,000 પોલીસકર્મીઓ તૈનાત

પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે દિલ્હી પોલીસે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. દિલ્હીના અનેક વિસ્તારોને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યા છે. નવી દિલ્હી વિસ્તારમાં લગભગ 10,000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.AI…

પ્રજાસત્તાક દિવસ 2026: ભારત 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવાય છે? ઇતિહાસ, મહત્વ અને ઉજવણીઓ

ભારત દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે. આ દિવસ દેશના બંધારણની અમલીકરણની યાદમાં નિર્વિચાર મહત્વ ધરાવે છે અને સમગ્ર દેશ માટે દેશભક્તિ અને ગર્વનો પ્રતીક છે.…

દિલ્હીની હવામાં ‘ધીમું ઝેર’: 19 ખતરનાક તત્વો શ્વાસ સાથે લોહીમાં ભળી રહ્યા, કેન્સર અને હૃદયરોગની ચિંતા

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (NLM) દ્વારા થયેલા અભ્યાસમાં દિલ્હીની હવાના ખરાબ પ્રદૂષણ વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે દિલ્લીની હવામાં માત્ર ધૂળ જ નહીં, પરંતુ…

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને સંબોધન, જાણો વિગત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું કે યુવાનો દેશના વિકાસને નવી દિશા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રજાસત્તાક દિવસ અતીત, વર્તમાન અને ભવિષ્યને જોડતો પવિત્ર…