Ahmedabad : અમદાવાદમાં બ્રાહ્મણ સમાજની મેગા બિઝનેસ સમિટનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ થયો છે. જ્યાં ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને સમિટનો પ્રારંભ કરાવતા…

બાબર આઝમ કે ઈન્ઝમામ ઉલ હક નહીં, આ પાકિસ્તાની ખેલાડી હરભજન સિંહનો ફેવરિટ છે

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનના વર્તમાન ODI કેપ્ટન મોહમ્મદ રિઝવાન જે રીતે બેટિંગ કરી છે તેની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓફ સ્પિનર ​​હરભજન સિંહ પણ તેના…

રોહિત ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે કેપ્ટન હશે, બીસીસીઆઈના સૂત્રએ કરી છે પુષ્ટિ

એક રીતે જોઈએ તો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત રોહિત શર્મા માટે વરદાન સમાન છે. થોડા સમય પહેલા, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેના અત્યંત ખરાબ પ્રદર્શન બાદ, એવા અહેવાલો આવ્યા હતા કે BCCIએ…

અમિત શાહ 2 દિવસના નોર્થ-ઇસ્ટના પ્રવાસે, આસામમાં નવી પોલીસ એકેડેમીના પ્રથમ તબક્કાનું કર્યુ ઉદઘાટન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે બે દિવસીય મુલાકાતે નોર્થ ઇસ્ટ પહોંચ્યા. અમિત શાહનો આ પ્રવાસ આસામથી શરૂ થયો હતો. જ્યાં શનિવારે અમિત શાહે ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ ખાતે નવીનીકૃત પોલીસ એકેડેમીના…

કર્ણાટકમાં સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતને કેબિનેટની મંજુરી

કર્ણાટક કેબિનેટે કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ (KTPP) એક્ટમાં સુધારાને મંજૂરી આપી છે. મંત્રીમંડળે નિર્ણય લીધો કે KTPP એક્ટ વર્તમાન વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં સુધારા કરવામાં…

જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દા પર માયાવતી અખિલેશની સાથે , કહ્યું સરકાર શક્ય તેટલી વહેલી તકે પગલા લે

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી સમાજવાદી પાર્ટી સાથે સહમત હોય તેવું લાગે છે. બસપાના સ્થાપક કાંશીરામની જન્મજયંતિ નિમિત્તે માયાવતીએ પાર્ટીના સમર્થકો અને કાર્યકરોને મોટો સંદેશ આપ્યો છે અને અખિલેશ યાદવની…

રશિયન સેનાથી ઘેરાયેલા હજારો યુક્રેનિયન સૈનિકોના જીવ બચાવવા ટ્રમ્પે પુતિનને અપિલ કરી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રશિયન સેનાથી ઘેરાયેલા હજારો યુક્રેનિયન સૈનિકોના જીવ બચાવવા વિનંતી કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે તેમણે…

અમૃતસરમાં હિન્દુ મંદિરની બહાર બ્લાસ્ટ, સીએમ ભગવંત માને કહ્યું પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ

અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં સ્થિત ઠાકુરદ્વારા મંદિરમાં વિસ્ફોટ થયો છે. હુમલાખોરો મોટરસાઇકલ પર સવાર બે યુવાનો હતા, જેમણે મંદિર પર બોમ્બ જેવું કંઈક ફેંકીને હુમલો કર્યો હતો. સીસીટીવી વીડિયોમાં હુમલો સ્પષ્ટપણે…

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મસ્જિદમાં બ્લાસ્ટ, 1 વ્યક્તિ ગંભીર ઘાયલ, 3ને સામાન્ય ઇજા

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના દક્ષિણ વઝીરિસ્તાનમાં શુક્રવારે નમાજ દરમિયાન એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો. આ હુમલામાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI) ના જિલ્લા વડા અબ્દુલ્લા નદીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે અન્ય…

યુએસ વાઈસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે ગ્રીન કાર્ડ ધારકોના અધિકારો પર કરી ટિપ્પણી, કહ્યું ‘અનિશ્ચિત સમય માટે રહેવાનો અધિકાર નથી’

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ‘ગોલ્ડ કાર્ડ’ પહેલના પ્રસ્તાવ પછી, હવે યુએસ વાઈસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે ગ્રીન કાર્ડ ધારકોના અધિકારો પર ટિપ્પણી કરીને નવી ચર્ચા જગાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની પ્રસ્તાવિત…