ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો
રાજ્યમાં ખેલ સહાયકના ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ખેલસહાયકની વયમર્યાદામાં 2 વર્ષનો વધારો કરીને 38 વર્ષના બદલે 40 વર્ષ કરવામાં આવી છે. ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા…
શનિવારે IPL2025ની પહેલી મેચ KKR અને RCB વચ્ચે રમાશે, આ પહેલા યોજાશે ઓપનિંગ સેરેમની
IPL 2025ની પહેલી મેચ આવતીકાલે એટલે કે શનિવારે રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચાહકો ઘરે બેઠા આ મેચ લાઈવ જોઈ…
IPL 2025 ના પ્લેઓફમાં કઈ 4 ટીમો પ્રવેશ કરશે? વિશ્વના 9 દિગ્ગજોએ ભવિષ્યવાણી કરી
IPL 2025 શરૂ થવામાં હવે માત્ર થોડા જ કલાકો બાકી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 22 માર્ચે છેલ્લી વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ અને કરોડોની ફેવરિટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.…
IPL 2025: યુવાનોને ભારતીય ટીમમાં પ્રવેશવાની તક, આ વખતે શું હશે ‘ફેક્ટર’?
IPL 2025ની શરૂઆત સાથે જ ક્રિકેટની દુનિયામાં એક નવું સાહસ શરૂ થવાનું છે. આ વખતે આ સિઝન યુવા પ્રતિભાઓ માટે ખાસ છે, કારણ કે મેગા ઓક્શન બાદ તેમને પોતાની ક્ષમતા…
31 માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી નક્સલવાદનો ખાત્મો કરી દેવાશે, રાજ્યસભામાં બોલ્યા અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા અંગે થયેલા કામનો હિસાબ આપ્યો. તેમણે કહ્યું, “સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે. આપણે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને…
Gandhinagar : વિધાનસભામાં અધ્યક્ષ ગુસ્સે થયાં, કહ્યું- “ધારાસભ્યોને ગૃહના નિયમો શીખવા પડશે”
ગુજરાત વિધાનસભાના આજના સત્ર દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો કડક અવતાર જોવા મળ્યો. ગૃહની શિસ્ત, ધારાસભ્યોનું વર્તન અને નિયમોનું પાલન ન થવાની બાબતે તેમણે ખુલ્લી ટકોર કરી. તેમણે નોંધ્યું કે, ઘણા…
Anand : રૂષિન પટેલની પત્નીએ જીવન ટૂંકાવ્યું
ગુજરાત સહિત દેશમાં આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આણંદથી સામે આવી છે. આણંદમાં રહેતી મોડલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી રિદ્ધિ…
શાહી પુલાવ: શાહી પુલાવ ભોજનનો સ્વાદ વધારશે, મહેમાનોને પણ ગમશે, તેને કેવી રીતે બનાવવું તે જાણો
શાહી પુલાવ લંચ અને ડિનરનો સ્વાદ ખાસ બનાવવામાં મદદ કરે છે. જ્યારે તમારા ઘરે મહેમાનો આવે છે, ત્યારે શાહી પુલાવ ખાસ તેમના માટે તૈયાર કરી શકાય છે. શાહી પુલાવ ફક્ત…
હેલ્થ ટિપ્સ: દહીં સાથે આ વસ્તુઓનું સેવન ન કરો, સ્વાસ્થ્યને થશે ભારે નુકસાન!
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે પાચનમાં સુધારો કરવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક…
ફિટનેસ ટિપ્સ: પગ મજબૂત કરવા માટે કેટલા કલાક ઝડપી ચાલવું જોઈએ? હાડકાં અને સ્નાયુઓ બંનેને ફાયદો થશે
ઝડપી ચાલવાથી પગ મજબૂત રહે છે અને આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તે માત્ર હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે, પરંતુ હૃદયના સ્વાસ્થ્ય, વજન નિયંત્રણ અને માનસિક સુખાકારી…
















