રાશિફળ/19 એપ્રિલ 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અમિત શાહનું મોટું નિવેદન : 2026 સુધીમાં ભારતને નક્સલ મુક્ત કરવાની સરકારની ઐતિહાસિક યોજના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ સામેની લડાઈને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો સંપૂર્ણ અંત લાવવાનો…
Rajkot: પદ્મીનીબા વાળા ફરી આવ્યા વિવાદમાં, હનીટ્રેપ મામલે નોંધાયો ગોંડલમાં ગુનો
ક્ષત્રિય સમાજમાં પ્રવૃત્ત અને પોતાના આંદોલનકારી ભુમિકાને કારણે જાણીતી મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરીવાર વિવાદમાં સપડાઈ છે. તેમના અને તેમના પુત્ર સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ ગોંડલ B ડિવિઝન પોલીસ…
જૂનાગઢમાં ગેસ ગળતરથી બે શ્રમિકોના કરૂણ મોત, મકાનમાલિક સારવાર હેઠળ
જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર ગેસ ગળતરની દુર્ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. ભેંસાણ તાલુકાના રામપુર ગામે સેફ્ટી ટેંક સાફ કરી રહ્યાં હતાં ત્યારે ઝેરી ગેસના ગળતરથી બે શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.…
PBKS vs RCB: પંજાબ કિંગ્સની શાનદાર જીત! RCBને પાંચ વિકેટથી પરાજય આપ્યો
ભારતીય પ્રીમિયર લીગ 2025ની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) પર દબદબાદાર જીત હાંસલ કરી છે. વરસાદને કારણે માત્ર 14-14 ઓવરની જ મેચ યોજાઈ, પરંતુ ટૂંકી ઇનિંગમાં પણ…
મહેસાણા: માતા અને દીકરીએ નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું
મહેસાણામાં આજે હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાની નાની દીકરી સાથે નર્મદા કેનાલમાં પડી જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક માતાનું નામ પ્રીતિકાબેન છે…
ગુજરાતમાં કોંગ્રેસ આપ સાથે નહીં કરે ગઠબંધન, શક્તિસિંહ ગોહિલે કરી મોટી જાહેરાત
ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા રણનીતિ ઘડી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધીનું ફોકસ પણ ગુજરાત પર છે. આ દરમિયાન હવે…
વકફ કાયદાના ગરમાયેલા રાજકારણ વચ્ચે દાઉદી બોહરા સમાજના લોકોએ કરી PM મોદી સાથે મુલાકાત, માન્યો આભાર
વકફ સુધારા કાયદાને લઈને દેશભરમાં રાજકારણ તેજ બન્યું છે. કેન્દ્રની મોદી સરકાર મુસ્લિમ સમુદાયના હિતમાં તેને જરૂરી ગણાવી રહી છે. ત્યારે કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠનો સહિત ઘણા વિપક્ષી પક્ષો તેને…
પાકિસ્તાનના જનરલ અસીમ મુનીરને કાશ્મીર મામલે ભારતે આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દ્વારા કાશ્મીર અને બે રાષ્ટ્ર સિદ્ધાંત અંગે આપવામાં આવેલા નિવેદન પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન અધિકૃત…
અંક જ્યોતિષ/18 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…















