અમિત શાહ 22 એપ્રિલે ‘સેવ અર્થ કોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કરશે, ટકાઉ વિકાસ અને વાંસના ઉપયોગ પર ફોકસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 એપ્રિલ, મંગળવારે લાતુરમાં આયોજિત ‘સેવ અર્થ કોન્ક્લેવ’ (Save Earth Conclave) નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવનું આયોજન ફોનિક્સ ફાઉન્ડેશન, લાતુર અને Indian Chamber of Food and…
US ઉપરાષ્ટ્રપતિ J.D. Vance નો ભારત પ્રવાસ, PM મોદીની હાજરીમાં થશે દ્વિપક્ષીય ચર્ચા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ 22 એપ્રિલથી 4 દિવસ માટે ભારતના ઐતિહાસિક પ્રવાસે આવી રહ્યા છે. તેમના સાથે તેમના પત્ની ઉષા વાન્સ (ભારતીય મૂળની) અને ત્રણ સંતાનો પણ છે. આ મુલાકાત…
અમદાવાદ : નરોડા વિસ્તારમાં સર્જાયો અકસ્માત, બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતાં 2 ઘાયલ
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં શનિવારે સાંજના સમયે લિફ્ટ તૂટી પડવાની ઘટના ઘટી હતી. લિફ્ટ તૂટીને સીધા બેઝમેન્ટમાં પટકાતા આશરે 2 વ્યક્તિઓને સામાન્ય ઇજા થવા પામી છે, જ્યારે…
નર્મદા : સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, કાકી પાસે ભત્રીજાની બિભત્સ માંગણી
સંબંધો આજે નિષ્ઠુર બની રહ્યા છે એનો જીવતો પુરાવો બની ગયો છે નર્મદા જિલ્લાના પીપલોદ ગામનો આ હૃદયવિદારક બનાવ, જ્યાં ભત્રીજાએ પોતાની કાકી પાસેથી બિભત્સ માંગણી કરી, અને તેણીએ ના…
RR vs LSG: લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને 2 રનથી હરાવ્યું, અવેશ ખાને કરી ધમાકે દર બોલિંગ
IPL 2025ની શનિવારે રમાયેલી થ્રિલર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ રોમાંચક જીત નોંધાવી છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં LSG એ અવેશ ખાનની ઘાતક બોલિંગના દમ પર…
રાજકોટમાં સામસામે ગાડીઓ અથડાતા 4 લોકોનાં મોત
શહેરમાં ફરી એકવાર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-સરધાર રોડ પર બે કાર વચ્ચે સામસામે અથડાતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના જીવ જતા સમગ્ર વિસ્તારમાં શોકની…
Amreli: દામનગર પાલિકા ઉપપ્રમુખના પતિને જિલ્લા ભાજપ અધ્યક્ષે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, જાણો શું છે કારણ
દામનગર નગર પાલિકાની મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન દલોલીયાના પતિ અતુલ દલોલીયા વિવાદાસ્પદ વર્તનના કારણે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આ અંગે પગલું ભરતાં તેમને…
વિશ્વ લીવર દિવસ 2025: ‘ખોરાક એ દવા છે’ થીમ સાથે યકૃતના આરોગ્ય અંગે જાગૃતિનો સંદેશ
દર વર્ષે 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ ઉજવવામાં આવે છે, જેનો હેતુ છે લોકોમાં યકૃત (લીવર)ના સ્વાસ્થ્ય અને સંભવિત રોગો અંગે જાગૃતિ લાવવી. 2025ની થીમ છે: “Food is Medicine” ખોરાક…
અંક જ્યોતિષ/19 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ : 19 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
















