India: ત્રણેય સેનાદળોમાં મોટા ફેરફાર, નવા CISC અને નોર્ધન કમાન્ડને પણ મળશે નવા અધ્યક્ષ
ભારતીય સેનાઓ માટે 1 મે 2025 એક મહત્વપૂર્ણ તારીખ સાબિત થવાની છે. ત્રણેય દળોમાં (સેના, નૌસેના અને વાયુસેના) મહત્વપૂર્ણ પદો પર નવા અધિકારીઓની નિમણૂક થશે. વાયુસેનાને નવા નાયબ વડા મળશે,…
તમારી તિજોરી રૂપિયાથી છલકાશે! ઘરની ઉત્તર દિશામાં રાખો આ 5 વસ્તુઓ અને જુઓ ધન વૃદ્ધિ
દરેક વ્યક્તિ ધનવાન બનવાની ઇચ્છા રાખે છે, પરંતુ ઘણીવાર પ્રયાસો છતાં પણ આર્થિક વૃદ્ધિ થતી નથી. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરના ચોક્કસ દિશાઓમાં કેટલીક વિશિષ્ટ વસ્તુઓ રાખવાથી ધનલાભના દરવાજા ખુલી શકે…
IPL 2025: 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક પરાક્રમ, યુસુફ પઠાણનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
IPL 2025ની 47મી મેચમાં રાજસ્થાન રોયલ્સના માટે રમતા 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઘણાં રેકોર્ડ તોડ્યાં…
J&K: વિધાનસભામાં ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં થયા ભાવુક, જાણો શું કહ્યું
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાંત, આ હુમલાને કારણે તેની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બોલતા…
પાકિસ્તાનની સેનામાં પડી રહ્યા છે ધડાધડ રાજીનામાં ! હર્ષ સંઘવીએ કર્યું મહત્વનું ટ્વિટ
પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત એક્શન મોડમાં જોવ મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં સતત બહેનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનું મહત્વની ટ્વિટ…
આતંકી હુમલા બાદ આજે જમ્મુ વિધાનસભાનું વિશેષ સત્ર, કેન્દ્રના સમર્થનમાં આવશે પ્રસ્તાવ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સોમવારે જમ્મુ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. સત્રમાં, આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે, આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. હુમલા પછી કેન્દ્ર સરકારે લીધેલા…
28 એપ્રિલે વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો તેના મહત્વ વિષે
દર વર્ષે 28 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ (World Day for Safety and Health at Work) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ છે કાર્યસ્થળે…
અંક જ્યોતિષ/28 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ :28 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
રાશિફળ/28 એપ્રિલ 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
















