ઉનાળાની ગરમીમાં પણ રહો ઠંડા અને સ્ટાઇલિશ!, જાણો શું પહેરવું અને શું નહીં

ઉનાળાની ઋતુ તીવ્ર તાપમાન, લૂ અને પરસેવાથી ભરેલી હોય છે. પરંતુ યોગ્ય આઉટફિટની પસંદગીથી તમે આ ગરમીને પણ શૈલી અને આરામથી હાવી કરી શકો છો. થોડી સમજદારીથી તમે ન માત્ર…

પૂર્વ પાકિસ્તાની અધિકારીએ આ સિંગર પર ઉઠાવ્યા સવાલ, સિંગરે આપ્યો જડબાતોડ જવાબ

ગાયક અદનાન સામી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી વચ્ચે મૌખિક પગમારણ પરિસ્થિતિ સામે આવી છે. નવપ્રાપ્ત માહિતી મુજબ, ફવાદ ચૌધરીએ X (પૂર્વેનું ટ્વિટર) પર, તાજેતરમાં પહેલગામમાં…

ગીર સોમનાથમાં 4 કિલો ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, બે પેડલરો ઝડપાયા

રાજ્યમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ સતત સક્રિય છે. આવા સમયમાં ગીર સોમનાથ જિલ્લા SOGએ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસે સોમનાથ-બાયપાસ ચોકડી પાસે આવેલી એશટોરીયા હોટલ નજીકથી…

BCCIની લખનૌના કેપ્ટન ઋષભ પંત પર કાર્યવાહી, ધીમા ઓવર રેટ માટે ફટકાર્યો દંડ

IPL 2025માં ધીમા ઓવર રેટના કારણે BCCI દ્વારા લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં પંતના નેતૃત્વ હેઠળની ટીમે…

તામિલનાડુ: સ્ટાલિન સરકારમાં મોટો ફેરફાર, બે મંત્રીઓના રાજીનામાં, નવા મંત્રી કાલે શપથ લેશે

તામિલનાડુમાં ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે સરકારે મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્યના વીજળી અને આબકારી મંત્રી વી. સેન્થિલ બાલાજી અને વન અને ખાદી મંત્રી ડૉ. કે.…

પહેલગામ હુમલાને લઈને CM ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, કહ્યું ‘નિર્ણાયક યુદ્ધ થવું જોઈએ’

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી, ભારત સરકાર અને સેના બંને એક્શન મોડમાં છે. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક…

વિદેશ મંત્રી અને NSA ડોભાલ BRICSની મહત્વપૂર્ણ બેઠકમાં નહીં આપે હાજરી, જાણો કેમ લેવાયો આ નિર્ણય

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને કારણે, ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે 30 એપ્રિલે બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ વિદેશ…

જયરાજસિંહ જાડેજાએ કેમ કહ્યું, ‘તો… મારી જાહેર જીવન છોડવાની તૈયારી !’, જાણો શું છે મામલો

આજે સમગ્ર ગુજરાતની નજર ગોંડલ પર હતી. ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા આજે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમનો વિરોધ દર્શાવવામાં આવી આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘટનાને લઈ…

આનંદ મહિન્દ્રાની કંપનીએ કરી મોટી ડીલ, આ કંપનીનો ખરીદી રહી છે મોટો હિસ્સો

દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના નેતૃત્વ હેઠળની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) એ એક મોટો સોદો કર્યો છે, જેના હેઠળ કંપનીએ SML ઇસુઝુમાં બહુમતી હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ…

અંક જ્યોતિષ/27 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…