રાશિફળ/30 એપ્રિલ 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

મન ફાવે ત્યારે Dolo 650 લેતા હો તો ચેતજો! સ્વાસ્થ્ય પર થઈ શકે છે ગંભીર અસર

ભારતમાં Dolo 650 નામની ટેબ્લેટ ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. તાવ કે શરીરના દુખાવા સમયે લોકો તેનું સેવન એટલી સહેલાઈથી કરે છે કે જાણે કે તે કોઈ સામાન્ય કૅન્ડી…

પહેલગામ આતંકવાદી હુમલાને લઈ PM મોદીની સેનાને સંપૂર્ણ ઓપરેશનલ છૂટ

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઊંચી સ્તરના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. દિલ્હી સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આતંકવાદ…

મોંઘવારીનો વધુ એક ઝટકો, મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો

મોંઘવારીના સતત વધતા દોર વચ્ચે સામાન્ય જનતાને વધુ એક આર્થિક ઝટકો લાગ્યો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા ભાવો આજથી (બુધવાર) દેશભરમાં…

પહેલગામ હુમલાને લઇ PM મોદીની RSS વડા મોહન ભાગવત સાથે મહત્વપૂર્ણ બેઠક

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા હ્રદયદ્રાવક આતંકવાદી હુમલાના સમાચાર બાદ ભારતના રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષા મંચ પર ચિંતાનો માહોલ છે. આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે…

સ્વીડન: ઉપ્સલા શહેરના સલૂનમાં ગોળીબાર; 3ના મોત, અનેક ઘાયલ

સ્વીડનના જાણીતા ઉપ્સલા શહેરમાં એક હેર સેલૂનમાં ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકોને ઈજાઓ પહોંચી…

IPL 2025: નારાયણ-વરુણની ફિરકીમાં ફસાયા દિલ્હી કેપિટલ્સ, KKRની રોમાંચક જીત

ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની સ્પર્ધામાં દિલ્હી કેપિટલ્સ સામે રોમાંચક મુકાબલામાં 14 રનથી જીત નોંધાવી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં…

નાઇજીરીયામાં મોટો આતંકી હુમલો, આતંકવાદીઓએ બે વાહનોમાં કર્યા વિસ્ફોટ

ભારત સહિત વિશ્વભરના ઘણા દેશો સતત આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છે. આ આતંકવાદી હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામતા રહે છે. ભારતના જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં…

અંક જ્યોતિષ/29 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/29 એપ્રિલ 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…