અમેરિકાએ પરત મોકલેલા ભારતીયોને લઈને નીતિન પટેલનું નિવેદન, જાણો શું બોલ્યા…..
અમેરિકા દ્વારા પરત મોકલવામાં આવેલા ભારતીયોને લઈ વિવાદ થઇ રહ્યો છે. એક યુએસ નૌસેનાના વિમાનમાં ભારતીય નાગરિકો અમૃતસર પહોચ્યા હતા. જે પંજાબ, ગુજરાત અને હરિયાણા રાજ્યોથી છે. આ લોકો યુએસમાં…
હવામાન વિભાગની નવી આગાહી, રાજયમાં ઠંડીનો પ્રકોપ થશે ઓછો, તો ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે
રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન વધવાનું અનુમાન કર્યું છે. હવામાન વિભાગનાં…
ફેબ્રુઆરીમાં કાશ્મીરની મુલાકાત લેવાની યોજના છે; જે તમારું દિલ જીતી લેશે
કાશ્મીર, જેને ‘પૃથ્વી પરનું સ્વર્ગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેના કુદરતી સૌંદર્ય, લીલીછમ ખીણો, બરફથી ઢંકાયેલા પર્વતો અને શાંત તળાવો માટે પ્રખ્યાત છે. તે એક લોકપ્રિય પર્યટન સ્થળ…
સાગબારાની નવરચના હાઇસ્કૂલમાં આનંદ મેળાનું આયોજન
B INDIA NARMADA : સાગબારાની નવરચના હાઇસ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ, જેમાં ૧૨૦૦ થી વધુ બાળકોએ મનોરંજન મેળાનો આનંદ માણ્યો હતો. બાળકોની સાથે, વાલીઓને પણ મનોરંજન મેળામાં ભાગ લેવા…
દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે મતદાન
દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.. આ વખતે દિલ્હીમાં કુલ ૧,૫૬,૧૪,૦૦૦ મતદારો છે, જેઓ…
બાઇડેન સરકારના નિર્ણયને ઉથલાવી ટ્રમ્પ ભારતીયો માટે વધુ એક મુસીબત ઉભી કરશે ?
યુએસ રિપબ્લિકન સેનેટર રિક સ્કોટ અને જોન કેનેડીએ બિડેન વહીવટીતંત્રના વર્ક પરમિટના ઓટોમેટિક રિન્યુઅલ સમયગાળાને 180 દિવસથી વધારીને 540 દિવસ કરવાના નિયમને ઉથલાવી દેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ફેરફારનો…
ચૂંટણી માટેની શાહી કેમ સરળતાથી ભૂંસી શકાતી નથી, ક્યાંથી સપ્લાય થાય છે આ શાહી
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન આજે સવારે 7 વાગ્યે શરૂ થયું છે. દિલ્હીની તમામ 70 બેઠકો પર 1.56 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું તમે…
પ.બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદે BSFના જવાનો પર બાંગ્લાદેશી ઘુસણખોરોનો હુમલો
પશ્ચિમ બંગાળ સરહદ દ્વારા ભારતમાં પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બાંગ્લાદેશી ઘુસણખોરોએ બુધવારે સવારે BSF પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો, જેમાં એક જવાન ઘાયલ થયો. ઘુસણખોરો મોટી સંખ્યામાં…
રેખા ‘લવયાપા’ના સ્ક્રીનિંગમાં સિંદૂર પહેરીને પહોંચી, આમિર ધર્મેન્દ્ર-સચિન તેંડુલકર સાથે પોઝ આપ્યો
‘લવયાપા’ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન અને દિવંગત સુપરસ્ટાર શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર મુખ્ય…
મોરબીમાં મનપાની દબાણ હટાવો ઝુંબેશ, પોલીસની હાજરીમાં કરાઈ કાર્યવાહી
મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મોરબીવાસીઓ માટે ટ્રાફિકનો પ્રશ્ન મુખ્ય છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર ખડકી દેવામાં આવેલ દબાણો હટાવવામાં આવી રહ્યા છે.…
















