સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિ સાથે વાતચીત કરવાનો સંયુક્ત કિસાન મોરચાનો ઇન્કાર
યુનાઈટેડ કિસાન મોરચાએ ખેડૂતોની માંગને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિ સાથે વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિએ સંયુક્ત કિસાન મોરચાને ખેડૂતોના પ્રશ્નો પર…
મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ટુંક સમયમાં ભારત લવાશે, ભારતને ન સોંપવાની અરજી ફગાવાઇ
મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ભારતને ન સોંપવાની અરજી અમેરિકાની કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે ભારતે રાણા વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કર્યા છે. મુંબઈ પોલીસે 26/11 હુમલાના કેસમાં…
“કલેક્ટર સાહેબ તમે એ જ જુઓ છો જે વડાપ્રધાન મોદી અને યોગી આદિત્યનાથ બતાવે છે” : ઓવૈસી
સંભલમાં જામા મસ્જિદ પાસે બનાવવામાં આવી રહેલી નવી પોલીસ ચોકીને લઈને વિવાદ વધી રહ્યો છે. દરમિયાન AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ તેના નિર્માણને લઈને કેન્દ્ર અને યોગી સરકાર પર નિશાન સાધ્યું…
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક, દિલ્હી માટે નવી યોજનાઓની થઇ શકે છે જાહેરાત
આ વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં દેશની રાજધાનીમાં રાજકીય તાપમાન વધી ગયું છે. અહીં ભાજપ, AAP અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. આમ આદમી પાર્ટીએ તમામ સીટો પર…
બાંગ્લાદેશમાં શેંખ હસીના પછી હવે યુનુસ સરકાર સામે વિરોધની આગ, ફરીએવાર ભારે વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં ફરી એકવાર સ્થિતિ કાબૂ બહાર થતી જોવા મળી રહી છે. શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યાને એક વર્ષ પણ પસાર થયું નથી અને વિદ્યાર્થીઓ વર્તમાન સરકાર વિરુદ્ધ બાંગ્લાદેશમાં રસ્તાઓ પર…
BANASKANTHA : ગુજરાતનો વધુ એક જીલ્લો બન્યો થરાદ, સત્તાવાર જાહેરાત આજે 4:00 કલાકે થશે
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષામાં કેબીનેટની બેઠક મળી જેમાં બનાસકાંઠાનાં જિલ્લાનાં વિભાજન અંગે ચર્ચા કરવામાં આવી. ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવશે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં…
ગુજરાત પોલીસના 240 ASI ને PSIના પદ પર બઢતી આપવામાં આવી
B india ગાંધીનગર : ગુજરાત સરકારે આજે જાહેરાત કરી હતી કે, તેણે 240 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI)ને 30મી ડિસેમ્બરના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ના હોદ્દા પર બઢતી આપી હતી, કારણ…
77 મીટર લાંબો, 10 મીટર પહોળોઃ ભારતનો પ્રથમ કાચનો પુલ હવે તમિલનાડુમાં ખુલ્લો મૂકાયો
-> કન્યાકુમારીમાં રૂ.37 કરોડનો પ્રોજેક્ટ તમિલનાડુ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો : તમિલનાડુ : તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને સોમવારે કન્યાકુમારીમાં વિવેકાનંદ મેમોરિયલ અને તિરુવલ્લુવર પ્રતિમાને જોડતા નવા કાચના…
દ.કોરિયા વિમાન દુર્ઘટનામાં 2 ક્રૂ મેમ્બર્સ કઇ રીતે બચી ગયા, હાલ બન્નેની હાલત કેવી છે તે જાણો
દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાની તસવીરોએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. આ દુર્ઘટનામાં 179 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને વિમાનમાં સવાર લોકોમાંથી માત્ર બે જ…
















