મને દિલ્હીની સેવા કરવાનો મોકો આપો, ખાતરી આપુ છું કે વિકાસમાં કોઇ કસર નહીં છોડુઃ વડાપ્રધાન મોદી
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના દ્વારકામાં એક રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે દિલ્હીની…
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે ઉપયોગ કર્યો Poor Lady શબ્દ, ભાજપે કહ્યું આ રાષ્ટ્રપતિનુ અપમાન
સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પ્રતિક્રિયાઓ સામે આવી છે. રાષ્ટ્રપતિના સંબોધન પછી સોનિયા ગાંધીએ કહ્યું, “તે Poor Laday સંબોધન પછી થાકી ગઈ હતી.” દરમિયાન,…
રાજકોટમાં ‘નકલી’નો રાફડો ફાટ્યો, થોરાળામાં નકલી પોલીસ બનીને તોડ કરનારો તોડબાજ ઝડપાયો
B INDIA રાજકોટ : રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો છે. થોરાળા વિસ્તારમાં એક યુવક નકલી પોલીસનો ભોગ બન્યો છે. યુવક સ્ત્રી પાસે ઉભો હતો અને પોલીસ કેસ થશે એમ કહી…
પરિણીતાને તાલિબાની સજા! દાહોદમાં અર્ધનગ્ન હાલતમાં કાઢ્યું સરઘસ
B INDIA દાહોદ : દાહોદમાં પરિણીતાને તાલિબાની સજા અપાઈ હતી. સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં પરિણીતાને અર્ધનગ્ન કરીને સરઘસ કાઢવામાં આવ્યું છે. તાલિબાની સજાનો આ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો…
મહાકુંભ દુર્ઘટનાની ટ્રાવેલ્સ એજન્સીઓ પર અસર, અમદાવાદમાં બુકિંગ કરાયું બંધ
મહાકુંભમાં દુર્ઘટના બાદ અમદાવાદમાં ટ્રાવેલ એજન્સીઓએ બુકિંગ બંધ કર્યા છે. તેમજ દુર્ઘટનાના સમાચાર બાદ શ્રદ્ધાળુઓની ડિમાન્ડ પણ ઘટી છે. તેમજ પ્રયાગરાજ જવા માટે કરાવેલ બુકિંગ પણ કેટલાક યાત્રીઓએ કેન્સલ કરાવ્યા…
સરકારના નિર્દેશ બાદ એરલાઇન્સ કંપનીઓએ પ્રયાગરાજની ફલાઇટની ટિકીટના ભાવ ઘટાડ્યા
મહાકુંભથી દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. દેશના અલગ-અલગ શહેરોથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ દરમિયાન હમણાં ફ્લાઇટના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. આ તરફ હવે એક મોટા…
કેજરીવાલ પણ વડાપ્રધાન મોદીની જેમ જુઠ્ઠુ બોલે છે, પણ વડાપ્રધાન કરતા વધારે ચાલાક છેઃ રાહુલ ગાંધી
બાદલી વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “કેજરીવાલ જી, 5 વર્ષ પહેલા યમુનાનું પાણી પીવાની વાત કરી રહ્યા હતા, આજે કોઈએ…
ટ્રમ્પની ચેતવણી , BRICS નવી કરન્સી શરૂ કરશે તો અમે 100 ટકા ટેરિફ લાદીશું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિત બ્રિક્સ દેશોને ધમકી આપી છે. ટ્રમ્પે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે બ્રિક્સ દેશોએ સમજવું જોઈએ કે તેઓ યુએસ ડોલરનું સ્થાન લઈ શકતા નથી.…
ગરુડ પુરાણ: ગરુડ પુરાણમાં જણાવેલ આ 4 કાર્યોને ક્યારેય અધવચ્ચે ન છોડો, તેનાથી થઈ શકે છે મોટું નુકસાન
ગરુડ પુરાણમાં કહેવામાં આવેલ દરેક શબ્દ સ્વયં ભગવાન વિષ્ણુના મુખમાંથી નીકળ્યો છે. જે ભગવાને લોકોના કલ્યાણ માટે કહ્યું છે. ગરુડ પુરાણમાં જ્ઞાન, ધર્મ, યજ્ઞ, તપ, નીતિ, રહસ્ય તેમજ પરલોકનું વિગતવાર…
















