અંક જ્યોતિષ/25 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ :25 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

રાશિફળ/25 એપ્રિલ 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

ગ્રીસમાં પ્રાચીન વારસાની તસ્કરીનો પર્દાફાશ: ક્રેટ ટાપુ પર ડઝનબંધ પ્રાચીન કલાકૃતિઓ જપ્ત

યુરોપીય દેશ ગ્રીસમાં પોલીસ દ્વારા ચલાવાયેલા એક સ્ટિંગ ઓપરેશનમાં પ્રાચીન કલાકૃતિઓની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ક્રેટ ટાપુ પર કાર્યરત આ ગેંગના છ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને…

આંધ્ર પ્રદેશ: ભૂતપૂર્વ નાણામંત્રીનું મોટું નિવેદન: “ટીડીપી સરકારની NSD નીતિ રાજ્ય માટે ખતરનાક”

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ નાણામંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા બુગ્ગના રાજેન્દ્રનાથ રેડ્ડીએ રાજ્યની સરકારે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) નીતિ સામે સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ નીતિને રાજ્યના આર્થિક ભવિષ્ય…

બાંદીપોરામાં લશ્કર હુમલાની સાજિશનો પર્દાફાશ, 4 આતંકી ઝડપાયા, હથિયાર કરાયા જપ્ત

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટી આતંકવાદી સાજિશનો પર્દાફાશ કર્યો છે. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ચાર આતંકવાદી સહયોગીઓ (ઓવરગ્રાઉન્ડ વર્કર્સ)ને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમને સુરક્ષા દળો અને…

નવા-જૂનીના એંધાણ ! અમેરિકાએ તેના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવા એડવાઇઝરી કરી જાહેર

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતી બૈસરન ખીણમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.…

Surat: શૈલેષ કળથિયાને હૈયાફાટ રુદન સાથે આપવામાં આવી અંતિમ વિદાય, મૃતકના પત્નીનો પાટીલ સમક્ષ આક્રંદ

પહેલગામમાં 22 એપ્રિલે થયેલ આતંકી હુમલામા 28 લોકોનામોત થયા હતા. જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત હત્યા હતા. જેમના મૃતદેહોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના શૈલેષ કળથિયાનું પણ…

ગૌતમ ગંભીરને મળી ધમકી, ‘ISIS કાશ્મીર’ તરફથી મળેલ મેઇલમાં જાણો શું કહ્યું

એક તરફ આતંકી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને હવે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. પહેલગામ હુમલાને લઈ ભારતે પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક કરી છે. ત્યારે આ તમામ વચ્ચે…