BCCIને મળ્યા નવા અધ્યક્ષ, આ અનકેપ્ડ પ્લેયર પર ઢોળાયો પસંદગીનો કળશ
BCCI અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. BCCI એ મિથુન મનહાસને તેના નવા પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. મિથુન મનહાસના નામની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી હતી. હવે, તેમના નામની…
કરુર ભાગદોડમાં મૃતકોના પરિવારજનો અભિનેતા વિજય આપશે સહાય, જાણો શું કરી જાહેરાત
કરુરમાં થયેલી ભાગદોડ બાદ, તમિલગા વિત્ર કઝગમ (ટીવીકે) ના વડા અને અભિનેતા વિજયે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે રેલીમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ₹20 લાખની આર્થિક સહાય…
પીએમ મોદીએ ‘મન કી બાત’માં છઠ પૂજાનો કર્યો ઉલ્લેખ, તહેવારો દરમિયાન સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની કરી અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ “મન કી બાત” ના 126મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધિત કર્યું. સંબોધન દરમિયાન, તેમણે દેશની સાંસ્કૃતિક વારસો, સ્વદેશી ઉત્પાદનો અપનાવવા અને નૌકાદળની બહાદુરીની સાથે સાથે…
Thalapathy Vijay પાસે છે દરિયા કિનારે મહેલ જેવો બંગલો… લક્ઝરી કારનો છે ઢગલો, જાણો અભિનેતા પાસે કેટલી છે સંપત્તિ
શનિવારે દક્ષિણના સુપરસ્ટાર અને તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ના વડા વિજયની રેલીમાં ભયંકર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 39 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા અને…
બાબા ચૈતન્યાનંદ સરસ્વતી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ના નામે કરતો હતો ફોન… ધરપકડ બાદ થયા મોટા ખુલાસા
દિલ્હીમાં 17 મહિલાઓની છેડતીના આરોપી બાબા ચૈતન્યાનંદ સરસ્વતીની ધરપકડ કરવામાં આવી છે. હવે એક મોટો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, તેણે ₹40 કરોડ (US$40 મિલિયન) ની ઉચાપત કરી હતી અને…
તમિલનાડુ: વિજયની રાજકીય રેલીમાં થયો ભયંકર નાસભાગ, 28થી વધુના મોત અનેક ઘાયલ
તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતાથી રાજકારણમાં પ્રવેશેલા અને તમિલાગા વેત્ત્રી કઝાગમ (TVK) પાર્ટીના નેતા વિજયની રાજકીય રેલી દરમિયાન ભયંકર નાસભાગ સર્જાઈ હતી. ભારે ભીડના દબાણમાં આવી ભયંકર રીતે ભાગદોડ મચી ગઈ,…
NAVRATRI 2025 : છઠ્ઠા નોરતે દેવી કાત્યાયનીની કરો પૂજા; વિધિ, મંત્રો અને પ્રસાદની સંપૂર્ણ માહિતી
નવરાત્રી એ માતા દુર્ગાની ઉપાસના માટેનો પાવન તહેવાર છે, જે નવ દિવસ સુધી ચાલી રહ્યો હોય છે. દરેક દિવસે માતાના અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠો નોરત, શક્તિ અને…
રાશિફળ/28 સપ્ટેમ્બર 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/28 સપ્ટેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /28 સપ્ટેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…















