ગાંધીનગરઃ નારદીપુર ગામે ત્રણ દલિત યુવકોનો સંદિગ્ધ આપઘાત, વીડિયો બનાવી તળાવમાં ઝંપલાવ્યા

કલોલ તાલુકાના નારદીપુર ગામમાંથી આંસુ ભરી નાખે તેવી દુખદ ઘટના સામે આવી છે. અહીં ત્રણ દલિત યુવાનોએ તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવકોના આપઘાત પહેલાંનો…

એશિયા કપ જીત્યા બાદ વડાપ્રધાન મોદીની પોસ્ટ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું ? જાણો વિગત

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ ટ્રોફી પર કબજો કર્યો હતો. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. વધુ નોંધપાત્ર વાત એ છે કે સમગ્ર…

પાકિસ્તાનની હાર પર શોએબ અખ્તર થયા ગુસ્સે, કોચથી લઈને કેપ્ટન સુધી બધા પર કર્યા પ્રહાર

2025 એશિયા કપ ફાઇનલમાં ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારે અપમાનનો સામનો કરવો પડ્યો છે. ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરો બંને પાકિસ્તાની ખેલાડીઓની ટીકા કરી રહ્યા છે. આ દરમિયાન,…

પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં કરી 241 કરોડ રૂપિયાની કમાણી, જાણો આવકના સ્ત્રોત

જન સૂરજ પાર્ટીના સુપ્રીમો પ્રશાંત કિશોરે છેલ્લા ત્રણ વર્ષમાં પોતાની કમાણી અને જન સૂરજ પાર્ટીને મળેલા ભંડોળના સ્ત્રોતનો હિસાબ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને…

શિરીષ ચંદ્ર મુર્મુ RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત, જાણો કોનું લેશે સ્થાન

સરકારે શિરીષ ચંદ્ર મુર્મુને ત્રણ વર્ષના કાર્યકાળ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. મુર્મુ એમ. રાજેશ્વર રાવનું સ્થાન લેશે, જેમનો વિસ્તૃત કાર્યકાળ 8…

PoKમાં નાગરિકો અને સુરક્ષા દળો આમને-સામને, ઇન્ટરનેટ સેવા બંધ

પાકિસ્તાનમાં બળવાના અવાજો વધુ જોરથી વધી રહ્યા છે. એક તરફ બલૂચ લડવૈયાઓ પાકિસ્તાની સેનાને પરેશાન કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ બળવો ફાટી નીકળ્યો છે, જેમાં હજારો લોકો…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકાઓમાં વરસાદ, સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી…

T20 કેપ્ટન સૂર્યકુમારની આ જાહેરાતે જીત્યું ભારતીયોનું દિલ, જાણો શું કહ્યું

ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ એશિયા કપની બધી મેચોમાંથી તેમની ફી ભારતીય સેનાને દાન કરશે. રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યા બાદ…

ટ્રોફી વિવાદમાં નકવી સામે ICCને ફરિયાદ કરશે BCCI, જાણો શું કરી જાહેરાત

એશિયા કપ 2025 ફાઇનલ જીતવા છતાં, ભારતીય ટીમ ટ્રોફી ન મળી. કારણ કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા…

એશિયા કપમાં જીત મેળવતાજ ભારતીય ટીમ પર થયો પૈસાનો વરસાદ, મળશે આટલી રકમ

ભારતીય ક્રિકેટ ટીમે T20 એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, અને નવમી વખત એશિયા કપ ટ્રોફી જીતી. પાકિસ્તાને ભારતને 147 રનનો લક્ષ્યાંક આપ્યો, અને ભારતીય ટીમે તિલક…