અંક જ્યોતિષ/10 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /10 ઓક્ટોમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

અયોધ્યામાં ઘરમાં વિસ્ફોટથી ત્રણ બાળક સહિત પાંચનાં મોત, અનેક લોકો કાટમાળ નીચે દટાયા

અયોધ્યાના પાગલા ભારી ગામમાં ગુરુવારની રાત્રે એક ઘરમાં થયેલા ભયંકર વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર દળી ઉઠ્યો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આખું ઘર જ ધરાશાયી થઇ ગયું અને ઘટનામાં ત્રણ બાળકો…

અમિત શાહે સરહદ પારથી થતી ઘૂસણખોરીને રોકવા સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી, જાણો વિગત

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં શિયાળાની હિમવર્ષા શરૂ થવાના પહેલા સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓને સખત…

PM મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી, ગાઝામાં શાંતિ માટે આપ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને ગાઝામાં થયેલી શાંતિ યોજનાની સફળતા માટે ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકાની…

પાકિસ્તાનને અચંબિત કરી દીધું ભારતીય વાયુસેના ઓપરેશન સિંદૂરનું વાઇરલ મેનુ, જુઓ અહીં

ભારતના વાયુસેનાએ 93મા વાયુસેના દિવસની ઉજવણીના ભાગરૂપે એક અનોખું અને ચર્ચિત ડિનર મેનુ રજૂ કર્યું છે, જે શારીરિક હુમલાઓની જગ્યાએ શબ્દો દ્વારા પાકિસ્તાનને ચપેટમાં લે છે. આ મેનુમાં વિભિન્ન વાનગીઓના…

ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરારનો પહેલો તબક્કો લાગુ, દ્વિવર્ષીય યુદ્ધ બાદ નવી આશાની શરૂઆત

ગાઝા પટ્ટીમાંથી શાંતિના સંકેત મળ્યા છે. દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ અને હિંસા બાદ ઇઝરાયલ અને હમાસે ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થી પ્રયાસો હેઠળ શાંતિ કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર…

ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો ઉઠાવતાં PM મોદીએ કહ્યું – ‘લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી’

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરની બે દિવસીય ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમક્ષ ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો મજબૂતીથી ઉઠાવ્યો હતો. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી.”…

મિત્રતાના નવા યુગની શરૂઆત? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

સૌથી મોટી બિઝનેસ ટીમ સાથે ભારત પહોંચ્યા સ્ટાર્મર નવ બ્રિટિશ યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે ભારત અને યુકે કુદરતી ભાગીદારો: PM મોદી ભારત-યુકેના PM વચ્ચે થયા અનેક કરાર

આસામમાં ભાજપને લાગ્યો મોટો ફટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ધરી દીધું રાજીનામું

આસામમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મોટો ઝટકો લાગ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત ભાજપના સાંસદ રહી ચૂકેલા રાજેન ગોહૈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે 17…