ગુજરાત કેબિનેટમાં નવા મંત્રીઓને ખાતાઓ ફાળવાયા, જાણો કોને ક્યું મંત્રાલય મળ્યું

ગુજરાતમાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ અને તેમાં મંત્રીઓને ખાતાઓ ફાળવણી કરવામાં આવી. આવતીકાલે (18 ઓક્ટોબર)થી નવા મંત્રીઓ પોતાના સંબંધિત વિભાગોનું પદભાર સંભાળશે. ક્રમ મંત્રીનું…

ભૂપેન્દ્ર પટેલ સરકારની મંત્રીમંડળનું વિસ્તરણ સંપન્ન, આ મંત્રીઓએ ન લીધા શપથ; જાણો શું છે કારણ

ગુજરાતમાં ફરી એક વખત ડેપ્યુટી મુખ્યમંત્રી ફોર્મ્યુલા પર નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે.  આ સાથે જ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પ્રમોશન મળ્યું છે. તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

2027 પહેલા દાદાનું જમ્બો મંત્રીમંડળ, આ પૂર્વ મંત્રીઓને મુકાયા પડતાં

વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીની યાદી જાહેર થઈ ચૂકી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારનું 2.0 મંત્રીમંડળમાં 26 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ કુલ…

આ છે ભૂપેન્દ્ર પટેલ સરકારનું 2.0 મંત્રીમંડળ, જાણો કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી હતી. આ દરમિયાન હવે મંત્રીઓને ફોન આવી ગયા છે અને મંત્રી મંડળનું ચિત્ર ક્લિયર થઈ ચૂક્યું છે. આ દરમિયાન હવે 11.30…

દિવાળી પર શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ 21 ઑક્ટોબરે, જાણો સમય અને વિગતો

દિવાળીની ઉજવણીની સાથે શેરબજારમાં પણ પરંપરાગત રીતે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાય છે. આ વર્ષ 2025માં મંગળવાર, 21 ઑક્ટોબરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ રહેશે. દાયકામાં પહેલી વખત, આ ટ્રેડિંગ બપોરે યોજાશે, જે…

અમદાવાદ‑ગાંધીનગર હાઇવે પર બેફામ ડમ્પરની ટક્કર: એકનું મોત, એક ઈજાગ્રસ્ત

એક ભયાનક અકસ્માતમાં, બેફામ ગતિએ દોડતાં ડમ્પરે બાઇકને ટક્કર મારી, એક શ્રમિકનું ઘટનાસ્થળે મોત થયું અને બીજું વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યું. ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી તરલૂટ થયો હતો અને પોલીસે…

DIG હરચરણ ભુલ્લર 5 લાખની લાંચ લેતા CBI દ્વારા રંગે હાથ ઝડપાયા

પંજાબ પોલીસના ડિપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) હરચરણ સિંહ ભુલ્લરને લાંચ લેતા રંગે હાથ CBI દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓએ એક સ્ક્રેપ વેપારીને કેસમાંથી રાહત આપવા માટે ₹5 લાખની લાંચ…

નાંદોદના આમલેથામાં બે જુદી જુદી હત્યાઓથી ચકચાર, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામે એક જ દિવસે બે અલગ અલગ હત્યાના બનાવો સામે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. આ બંને ઘટનાઓમાં એક સ્થળ પર કુટુંબ વચ્ચેનો…

વસ્ત્રાલ તળાવમાં ગટરનું પાણી છોડાતા દૂષિત વાતાવરણ, આસપાસના રહીશો દુર્ગંધથી પરેશાન

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના તળાવમાં ગટરના ગંદા પાણી છોડાતા દુર્ગંધ અને પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. સ્થાનિકોએ તળાવની બેદરકારી સામે આક્ષેપો કરીને તાકીદે સફાઈ અને દૂષિત પ્રવાહ રોકવા માંગ ઉઠાવી છે.…

દક્ષિણ ભારતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં વાતાવરણ રહેશે સૂકું

ભારતના દક્ષિણ રાજ્યો માટે આગામી દિવસો ભારે વરસાદ લઈને આવી રહ્યા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલું હવામાન તંત્ર દેશના દક્ષિણ ભાગ માટે પડકારરૂપ બનવાનું સંકેત આપે છે. બીજી…