દિલ્હી બાદ મેસ્સી આવી શકે છે ગુજરાત, લેશે વંતારાની મુલાકાત
લિયોનેલ મેસ્સીનો GOAT ભારત પ્રવાસ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો છે. જોકે, સૂત્રો સૂચવે છે કે તેઓ દિલ્હી પછી બીજા રાજ્યની મુલાકાત લઈ શકે છે. સૂત્રોએ પુષ્ટિ આપી છે કે…
BCCIનું કડક વલણ, વિજય હજારે ટ્રોફી મામલે લીધો આ મોટો નિર્ણય
ભારતીય ક્રિકેટરો માટે ઘરેલુ ક્રિકેટ પર BCCI એ કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 24 ડિસેમ્બરથી શરૂ થનારી આગામી વિજય હજારે ટ્રોફીમાં તમામ વર્તમાન રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓએ…
નીતિન નબીન હતા એક કાર્યક્રમમાં, હાઈકમાન્ડમાંથી ફોન આવતા જ….
નીતિન નબીન ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યકારી પ્રમુખ બન્યા છે. પાર્ટીએ 45 વર્ષીય નીતિન નવીનને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. કાર્યકારી પ્રમુખ બન્યા બાદ, નીતિન નવીન આજે દિલ્હી પહોંચ્યા.…
તિલક વર્માએ T20 ક્રિકેટમાં હાંસલ કરી મોટી સિદ્ધિ, કોહલીને છોડ્યો પાછળ
ટીમ ઈન્ડિયાના ઊભરતા બેટ્સમેન તિલક વર્માએ ટી20 ક્રિકેટમાં એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો છે. તેમણે પોતાની ટી20 કારકિર્દીમાં 4,000 રન પૂરા કર્યા છે. તેમણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટી20…
MGNREGAમાંથી હટાવવામાં આવી રહ્યું છે મહાત્મા ગાંધીનું નામ? પ્રિયંકા ગાંધીએ કર્યો દાવો
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) રદ કરવાની અને નવો કાયદો લાવવાની કેન્દ્ર સરકારની યોજના સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પ્રશ્ન…
ગોગો પેપર – ડ્રગ્સના દૂષણનો ‘પ્રવેશદ્વાર’ | GUJARAT | GUJARATI NEWS BULETIN
દેશના યુવાધનને બરબાદ કરે છે ગોગો પેપર રાજ્યમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે ગોગો પેપર ગોગો પેપરનું ઓનલાઈન માધ્યમથી ધૂમ વેચાણ પાનના ગલ્લે ગલ્લે મળે છે ગોગોના રોલિંગ પેપર ગોગો પેપરનો…
પ્રશાંત કિશોર સાથે પ્રિયંકા ગાંધીએ યોજી બંધ બારણે બેઠક, અનેક અટકળો શરૂ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં જન સૂરજ પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર ફરી એકવાર રાજકીય ચર્ચામાં આવી ગયા છે. સૂત્રો સૂચવે છે કે કિશોરે તાજેતરમાં કોંગ્રેસના મહાસચિવ…
છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી જાણો રાજ્યના કેટલા બાળકોએ લીધો લાભ, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રતીક…
રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રામ વિલાસ વેદાંતીનું નિધન; યોગી આદિત્યનાથે પાઠવી શ્રદ્ધાંજલિ
અયોધ્યામાં રામ મંદિર ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ભાજપના ભૂતપૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ખરાબ તબિયત બાદ મધ્યપ્રદેશના રેવામાં સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લઈ…
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાનો લાભ મેળવવા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, 22માં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના જે ખેડૂતોએ હજુ…















