પાકિસ્તાને એક તરફ યુદ્ધવિરામ લંબાવ્યું, બીજી તરફ અફઘાનિસ્તાન પર કર્યો હવાઈ હુમલો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ફરી એક વખત ચરમસીમા પર પહોંચી ગયો છે. એક તરફ બંને દેશો શુક્રવારે 48 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા હતા, તો બીજી તરફ કેટલાક કલાકોમાં…
હવામાન વિભાગે આગાહી કરી: દિવાળી અને નવા નૂતન વર્ષ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના
ગુજરાતમાં દિવાળી અને નવા નૂતન વર્ષની ઉજવણીથી પહેલા, હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ ગુજરાત માટે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓમાં ગાજવીજ…
રાશિફળ/18 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/18 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /18 ઓક્ટોમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
મોદી સરકારની મધ્યમ વર્ગને દિવાળીની ભેટ, 1.41 લાખ વધારાના મકાનોના નિર્માણને મંજૂરી
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે મધ્યમ વર્ગ માટે એક ખુશખબર આપી છે. કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) – શહેરી 2.0’ હેઠળ 1.41 લાખ…
મેહુલ ચોક્સીનો પ્રત્યાર્પણ માર્ગ ખુલ્યો, બેલ્જિયમની કોર્ટે ભારતની વિનંતી મંજુર કરી
બેલ્જિયમની કોર્ટ દ્વારા પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં મુખ્ય આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીનો પ્રત્યાર્પણ આદેશ જારી કરાયો છે. આ નિર્ણયથી ભારત માટે ચોક્સીને પાછો લાવવાનો માર્ગ સાફ થયો…
નૂર વલી મહેસુદે પાકિસ્તાનને કઠિન પરિસ્થિતિમાં મુકી દીધું, સતત આતંકવાદી હુમલાઓ બાદ તણાવ શિખરે
8 ઓક્ટોબરે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા ખૈબર પખ્તુનખ્વા રાજ્યમાં થયેલા ભારે હુમલામાં 23 પાકિસ્તાની સૈનિકોના મોત થયા. આ હુમલાની જવાબદારી TTPએ લીધી હતી, જેના નેતા નૂર વલી મહેસુદ છે. હમલાના…
બાંગ્લાદેશમાં ફરી હિંસા: યૂનુસ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો, પોલીસ સાથે અથડામણ
બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. Nobel Peace Prize વિજેતા અને કાર્યકારી સરકારના સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં તૈયાર કરાયેલ જુલાઈ રાજકીય ચાર્ટરના વિરોધમાં સેંકડો લોકો ઢાકાની સંસદ…
ગુજરાતના નવા મંત્રી મંડળ વિષે વિશેષ અહેવાલ, જાણો રહસ્યમય તથ્યો
ગુજરાત મંત્રીમંડળની પુનઃરચનાની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે આજે પરિપૂર્ણ થઈ છે. મંત્રીમંડળની પુનઃરચના માં કાર્યક્ષમતા. આવડત. શિક્ષણ. સિનિયોરિટી અનુભવ જેવા “સદગુણો”ના આધારે કરવામાં આવેલ નથી તેવું મંત્રીમંડળની યાદી…
















