ભારતનો પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો: લોકસભામાં ‘શાંતિ બિલ, 2025’ રજૂ

ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન લાવવાના હેતુથી કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (Shanti) બિલ, 2025 રજૂ કર્યું. આ બિલ દ્વારા…

20 રાજ્યોમાં આપત્તિ જોખમ ઘટાડા માટે અમિત શાહના નેતૃત્વમાં મોટો નિર્ણય, ₹507 કરોડ મંજૂર કરાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ 20 રાજ્યોમાં પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવીને સમુદાય-આધારિત આપત્તિ જોખમ ઘટાડા (Community-Based Disaster…

Dhruv64 બન્યું પ્રથમ સ્વદેશી 64-બીટ માઇક્રોપ્રોસેસર, જાણો ખાસિયત

ભારતે સ્વદેશી સેમિકન્ડક્ટરના વિકાસમાં એક મોટું પગલું ભર્યું છે, જેમાં Dhruv64નું અનાવરણ કરવામાં આવ્યું છે. Dhruv64 એ ભારતની પ્રથમ 64-બીટ 1GHz ચિપ છે, જે ભારતને જટિલ ઉદ્યોગો અને સંરક્ષણમાં આત્મનિર્ભર…

શશિ થરૂર લાંબા સમય બાદ બોલ્યા કોંગ્રેસના સૂરમાં, મનરેગા મામલે જાણો શું કહ્યું

મનરેગાની અનેક જોગવાઈઓમાં સુધારો કરવા માટે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં તેનું નામ બદલવાનો પણ સમાવેશ થાય છે. આ બિલમાં મનરેગાને હવે ‘વિકસિત ભારત – જી રામ…

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મળી મોટી રાહત, જાણો શું કહ્યું કોર્ટે

મંગળવારે નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી. કોર્ટે આ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા…

રાશિફળ/16 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/16 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /16 ડિસેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

દિલ્હી બાદ મેસ્સી આવી શકે છે ગુજરાત, લેશે વંતારાની મુલાકાત

લિયોનેલ મેસ્સીનો GOAT ભારત પ્રવાસ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો છે. જોકે, સૂત્રો સૂચવે છે કે તેઓ દિલ્હી પછી બીજા રાજ્યની મુલાકાત લઈ શકે છે. સૂત્રોએ પુષ્ટિ આપી છે કે…

BCCIનું કડક વલણ, વિજય હજારે ટ્રોફી મામલે લીધો આ મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટરો માટે ઘરેલુ ક્રિકેટ પર BCCI એ કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 24 ડિસેમ્બરથી શરૂ થનારી આગામી વિજય હજારે ટ્રોફીમાં તમામ વર્તમાન રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓએ…