બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન, ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રના મધ્ય ભાગમાં એક નવું ડિપ્રેશન (Depression) અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ હવામાન પરિવર્તનના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં…

જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા વેરાવળના 3 યુવાન ઝડપાયા, જાણો વિગત

ગીરના જસાધાર રેન્જમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સિંહની ગેરકાયદેસર પજવણી (Lion Chasing) કરતા વેરાવળના ત્રણ યુવાનને વન વિભાગે ઝડપી પાડ્યા છે. માહિતી અનુસાર, બાબરીયા રેન્જના વન અધિકારીએ…

ભારતના સોનાના ભંડારમાં નોંધાયો વધારો, ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચ્યું

ભારતીય અર્થતંત્ર માટે એક વધુ સકારાત્મક સંકેત મળ્યો છે. દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ફરીથી ઐતિહાસિક સ્તરોની નજીક પહોંચી ગયો છે, જેમાં સોનાના ભંડારમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.…

કેરળ : જેલ અધિકારીએ ત્રણ લોકોને નવ જીવન આપ્યું, ત્રણ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ બન્યું સફળ

માનવતાનું અદભૂત ઉદાહરણ આપતાં કેરળના એક યુવાન જેલ અધિકારીએ મૃત્યુ પછી ત્રણ લોકોને જીવનનો નવો મોકો આપ્યો છે. આ ઘટના માત્ર દયાભાવનું નહીં, પરંતુ ભારતીય તબીબી ઇતિહાસનું પણ ગૌરવરૂપ પાનાં…

અમૃત ભારત એક્સપ્રેસમાં દુર્ઘટના: ચાલુ ટ્રેનમાં ફટાકડા ફોડવાના ‘સ્ટંટ’માં એક યુવાનનું મોત

છઠ્ઠ પૂજાની ખુશી વચ્ચે બિહારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આનંદ વિહાર–દરભંગા (15558) અમૃત ભારત એક્સપ્રેસમાં ચાલતી ટ્રેનની અંદર બે મુસાફરો દ્વારા ફટાકડા ફોડવાના “સ્ટંટ”ના કારણે સીતામઢીના એક યુવાનનો…

ISRO અધ્યક્ષ ડૉ. વી. નારાયણની પુષ્ટિ: ગગનયાન G1 ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માટે ગગનયાન પ્રોજેક્ટ એક મોટું મીળણ છે. ISROના અધ્યક્ષ ડૉ. વી. નારાયણએ આજે જણાવ્યું કે ગગનયાનનું અનક્રુડ ટેસ્ટ ફ્લાઇટ મિશન G1 ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ…

રાશિફળ/24 ઓક્ટોમ્બર 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/24 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /24 ઓક્ટોમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના માટે ₹79,000 કરોડના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવને મળી મંજૂરી

રક્ષા મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી કે, ડિફેન્સ અક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની ક્ષમતાઓ વધારવા માટે ₹79,000 કરોડના વિવિધ ખર્ચીય પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ભારતીય સેનાના…