દક્ષિણ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન બનવાનો ખતરો: ‘સેન્યાર’ કયા માર્ગે જશે?
દક્ષિણ એશિયાના દરિયાઈ વિસ્તારો માટે આગામી 24–48 કલાક અત્યંત નિર્ણાયક બનવા જઈ રહ્યા છે. મલેશિયા અને મલક્કા સ્ટ્રેટ નજીક રચાયેલું નીચા દબાણનું ક્ષેત્ર ઝડપથી મજબૂત બની રહ્યું છે અને આગામી…
T20 વર્લ્ડ કપ 2026: શેડ્યૂલ જાહેર, ફાઈનલ માટે અમદાવાદની ફાઇનલ માટે પસંદગી
ICC T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. આગામી ટુર્નામેન્ટનો પ્રારંભ 7 ફેબ્રુઆરી 2026થી થશે અને 8 માર્ચ 2026ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં ફાઇનલ યોજાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં…
ચીનના દાવાને ભારતનો કડક જવાબ : “ઇનકાર કરવાથી સત્ય બદલાતું નથી, અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ છે”
શાંઘાઈ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશની એક ભારતીય મહિલાને લગભગ 18 કલાક સુધી અટકાવી રાખવાના મામલે ભારતે ચીનને કડક રાજદ્વારી જવાબ આપ્યો છે. ચીને અટકાયત કે કોઇ ઉત્પીડન ન કરવાનો ઇનકાર…
National Constitution Day: આજના દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ કરશે અધ્યક્ષતા, પ્રધાનમંત્રી હાજરી આપશે
આજે રાષ્ટ્રીય બંધારણ દિવસની ભવ્ય ઉજવણીના ભાગ રૂપે સવારે 11 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ભારતના બંધારણીય મૂલ્યો, લોકશાહી પરંપરાઓ અને નાગરિક આદર્શો પ્રત્યેની…
યુક્રેન-રશિયા યુદ્ધનો અંત: શાંતિ કરારમાં ઐતિહાસિક સમજૂતિ, ઝેલેન્સ્કી ટ્રમ્પ સાથે મુલાકાત કરશે
યુક્રેન અને અમેરિકા રશિયા સાથેના લાંબા યુદ્ધને પૂર્ણ કરવા માટે શાંતિ કરારના મુખ્ય મુદ્દાઓ પર ઐતિહાસિક સમજૂતિ સાધી લીધી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે માત્ર અમુક નાની વિગતો જ…
રાશિફળ/26 નવેમ્બર 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/26 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /26 નવેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
કર્ણાટક: વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગી સહિત 3ના મોત, જાણો વિગત
કર્ણાટકના કાલાબુરાગી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગી સહિત ત્રણ લોકોના મોત થયા છે. મહંતેશ બિલાગી કર્ણાટક રાજ્ય ખનિજ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા.…
















