અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મળી હતી આ ધમકી
સાઉદી અરેબિયાના મદીનાથી હૈદરાબાદ, ભારત જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-058નું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું કે બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. વિમાનમાં 180 મુસાફરો અને…
રશિયન રાષ્ટ્રપતિ પુતિન કેમ નથી વાપરતા સ્માર્ટફોન? કારણ જાણીને તમને લાગશે નવાઈ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે, 4 ડિસેમ્બરે બે દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિની મુલાકાત માટે સુરક્ષા વ્યવસ્થા કડક છે. શું તમે જાણો છો કે તેઓ એવા થોડા…
પશ્ચિમ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’ બનાવવાનો સંકલ્પ કરનાર MLA પર મોટી કાર્યવાહી, TMCએ હુમાયુ કબીરને સસ્પેન્ડ કર્યા
પશ્ચિમ બંગાળમાં “બાબરી શૈલીની મસ્જિદ” બનાવવાનું વચન આપનારા તૃણમૂલ કોંગ્રેસના (TMC) બળવાખોર ધારાસભ્ય હુમાયુ કબીરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હુમાયુ કબીર ગુરુવારે બહેરામપુરમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેની બેઠકમાં પહોંચ્યા હતા.…
દેશની અડધી ફ્લાઇટ્સનું સંચાલન કરતી ઇન્ડિગો શા માટે છે મુશ્કેલીમાં? જાણો કારણ
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો હાલમાં ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે. આની સીધી અસર મુસાફરો પર પડી રહી છે, જેઓ વારંવાર ફ્લાઇટ રદ અને વિલંબનો સામનો કરી રહ્યા છે.…
પુતિન આજે આવશે ભારતની મુલાકાતે : પરમાણુ ઉર્જા સહયોગ અને મહત્વપૂર્ણ શિખર મંત્રીસ્તર કરારો પર હસ્તાક્ષર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે બે દિવસની મહત્ત્વપૂર્ણ મુલાકાત માટે ભારત પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન, શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની શિખર બેઠક યોજાશે. પુતિનની મુલાકાત પહેલા,…
પાન મસાલા કંપનીઓ માટે સરકારનો મોટો નિર્ણય: હવે દરેક પેકેટ પર RSP સહિત તમામ માહિતી ફરજિયાત
ભારત સરકારે પાન મસાલા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. ગ્રાહક બાબતોના વિભાગે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011માં સુધારો કરીને પાન મસાલાના તમામ પ્રકારના પેકેટો પર છૂટક…
બાંગ્લાદેશના નિવૃત્ત આર્મી જનરલનું ઉશ્કેરણીજનક નિવેદન, જાણો શું કહ્યું ભારત વિષે
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને આંતરિક ઉથલપાથલ વચ્ચે એક ચોંકાવનારી અને તણાવજનક ટિપ્પણી સામે આવી છે. બાંગ્લાદેશના નિવૃત્ત આર્મી જનરલ અબ્દુલ્લાહિલ અમાન આઝમીએ ભારત વિરુદ્ધ ઝેર ઉગાળતા જણાવ્યું છે…
કોહલી–ઋતુરાજની સદી વ્યર્થ, દક્ષિણ આફ્રિકાનો ઐતિહાસિક 359 રનની ચેઝ સાથે ભારત સામે વિજય
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાયેલી બીજા વનડેમાં ભારતને ઘરઆંગણે શરમજનક હાર સહન કરવી પડી. 358 રનના ટાર્ગેટનો પીછો કરતી દક્ષિણ આફ્રિકાએ 359/6 બનાવતા 1 બોલ બાકી રહી મેચ…
વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનો રદ, યાત્રીઓને તકેદારી રાખવા કરાઈ અપીલ
7 ડિસેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. રેલ્વે વિભાગે યાત્રીઓને આ ફેરફાર અંગે અવગતિ આપવા તેમજ પોતાના મુસાફરી…
ઐતિહાસિક વનડે: રાયપુરમાં ભારત-દક્ષિણ આફ્રિકા મુકાબલો અને રેકોર્ડ બ્રેકિંગ પરફોર્મન્સ
રાયપુરમાં રમાયેલી બીજી વનડે મેચ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં યાદગાર દિવસ બની ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મેચમાં ભારતને 4 વિકેટથી હરાવી, સાથે જ વનડે ક્રિકેટના અનેક નવા રેકોર્ડ પણ બનાવ્યા.…
















