કેન્દ્રીય બજેટ 2026-27 મામલે સુરત ખાતે સ્મૃતિ ઈરાનીએ યોજી પત્રકાર પરિષદ, જાણો શું કહ્યું
દિલ્હી ખાતે સંસદમાં બજેટ સત્રમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બજેટમાં…
ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓમાં વધારાની ચર્ચા ફરી શરૂ, જાણો વિગત
રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોને મળતી સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર પ્રક્રિયા શરૂ થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હાલ પહેલેથી જ ઓછા ખર્ચે વિવિધ હાઈફાઈ…
રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન, Starlink સાથે કર્યા LoI
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત…
ગ્લુકોમા | Glaucoma | GUJARATI NEWS BULETIN
ગ્લુકોમાએ આંખની એક ગંભીર બીમારી આંખનું દબાણ અને ઓપ્ટિક નર્વનું નુકસાન સમયે પગલાં લીધા વિના આંખની દ્રષ્ટિ ગુમાવી શકાય ગ્લુકોમામાં દવાઓ, લેસર અને સર્જરીના વિકલ્પ 40+ વયના લોકોને નિયમિત આંખ…
શરદ પવારની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારને પુણેની રૂબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ગળામાં ચેપ અને તાવની ફરિયાદ હતી, અને ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી…
રિંકુ સિંહના લગ્ન અંગે મોટા સમાચાર, IPL 2026 બાદ…
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ ટૂંક સમયમાં મેદાનની બહાર એક નવી સફર શરૂ કરશે. ઉત્તર પ્રદેશના જૌનપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે તેમના લગ્ન હવે જૂન 2026…
શહેરી વિકાસ વર્ષમાં ગુજરાત બન્યું ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું મૉડલ, જાણો વિગત
ગુજરાત સરકારે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના સંકલ્પ હેઠળ ગુજરાતના શહેરોને શ્રેષ્ઠ સુવિધાયુક્ત બનાવવા તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કર્યું છે.…
લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે વિપક્ષ ! જાણો શું છે મામલો
વિપક્ષ હવે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. સૂત્રો મુજબ વિપક્ષી પક્ષોએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બજેટ સત્ર શરૂઆતથી જ તોફાની રહ્યું છે.…
ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી થકી ગુજરાતના ઉદ્યોગો માટે વિકાસના ખૂલ્યા નવા દ્વાર, નિકાસમાં થશે વિક્રમજનક વધારો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાની વ્યાપાર સમજૂતી (Interim Trade Agreement) કરવામાં આવી છે. જે દેશના અર્થતંત્ર માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે તેમજ ખાસ કરીને…
જનરલ નરવણેનું પબ્લીશ ન થયેલ પુસ્તક રાહુલ ગાંધી સુધી કેવી રીતે પહોંચ્યું? ઉઠયા અનેક સવાલો
રાહુલ ગાંધીએ જનરલ એમએમ નરવણેનું અપ્રકાશિત પુસ્તક કેવી રીતે મેળવ્યું? આ પ્રશ્ન 2026 માં રાજકારણ અને મીડિયામાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. ભૂતપૂર્વ આર્મી ચીફનું સંસ્મરણ, “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની”,…
















