ટ્રમ્પનો આગામી ટાર્ગેટ જાહેર : દુનિયામાં ચિંતાનો માહોલ, જાણો શું છે વિગત
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિને લઈને ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી અને પ્રોફેસર જેફરી સૅક્સે દાવો કર્યો છે કે વેનેઝુએલા બાદ હવે…
જથ્થાબંધ અધિક મુખ્ય સચિવ અને DGP પર ગંભીર આક્ષેપ
જથ્થાબંધ અધિક મુખ્ય સચિવ અને DGP પર ગંભીર આક્ષેપ ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં સચિવાલયમાં જથ્થાબંધ પ્રમોશનથી વહીવટ પર પ્રશ્નચિહ્ન કમિટી ઓફ સેક્રેટરીઝ બેઠકમાં ચા-નાસ્તાની મજા, કામ ગૂંચવાડામાં મુખ્ય…
Delhi : તુર્કમાન ગેટ વિવાદમાં સમાજવાદી પાર્ટીના સાંસદનું નામ સામે આવ્યું, પોલીસ કરશે પૂછપરછ
દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલી હિંસામાં સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લાહ નદવીનું નામ સામે આવ્યું છે. પથ્થરમારાની ઘટનાના સંદર્ભમાં પોલીસ તેમની પૂછપરછ કરશે. મોહિબુલ્લાહ નદવીએ કહ્યું, “મને અતિક્રમણ દૂર…
Gandhinagar : મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને યોજાઈ રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિની પ્રથમ બેઠક ; જાણો વિગત
ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ’ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી “વસ્તી ગણતરી-2027”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા…
નેહરુ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવા માંગતા નહોતા? ભાજપના સાંસદે લગાવ્યો ગંભીર આરોપ
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ X પોસ્ટમાં કહ્યું – “ભૂતકાળમાં, સોમનાથને મોહમ્મદ ગઝની અને ખિલજીએ લૂંટ્યું હતું, પરંતુ સ્વતંત્ર ભારતમાં, પંડિત નેહરુ ભગવાન સોમનાથને સૌથી વધુ નફરત કરતા હતા. આનું સૌથી…
બાંગ્લાદેશમાં અશાંતિ બાદ ભારતીય સરહદ પર હાઈએલર્ટ, સ્માર્ટ ફેન્સિંગ લગાવી ઘૂસણખોરી અટકાવવાની તૈયારી
બાંગ્લાદેશમાં વધતી અશાંતિને પગલે ભારતીય સેનાએ સરહદ પર હાઈએલર્ટ જાહેર કર્યો છે. ભારતીય સેનાએ બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય સરહદમાં પ્રવેશ ન કરી શકે તે માટે કડક પગલાં ભર્યા છે. સીમા સુરક્ષા…
















