મુંબઈના મુલુંડમાં મેટ્રોના થાંભલાનો એક ભાગ તૂટી પડ્યો, 4 લોકો ઇજાગ્રસ્ત ઘાયલ

શનિવારે બપોરે મુંબઈના મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં મેટ્રો બાંધકામ દરમિયાન એક મોટો અકસ્માત થયો. LBS રોડ પર નિર્માણાધીન મેટ્રો પિલરનો સિમેન્ટનો ભાગ અચાનક તૂટી ગયો અને નીચેથી પસાર થઈ રહેલી ઓટોરિક્ષા…

ઇન્ડિગો ફ્લાઇટની અંદર મળી એક ધમકીભરી નોટ, તપાસનો ધમધમાટ શરૂ

કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીથી હંગામો મચી ગયો હતો. એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું કે ઇન્ડિગોની ફ્લાઇટ 6E3074 પર બોમ્બ હોવાની ધમકી મળી…

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનો કરાવ્યો શુભારંભ, જાણો વિગત

અમદાવાદ : શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના અસારવા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો પ્રજાને અર્પણ કર્યા હતા. શહેરી વિકાસ રાજ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડના વિવિધ વિસ્તારોમાં…

આસામમાં PM મોદીનું પ્લેન સરહદ નજીક થયું લેન્ડ, ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમનું વિમાન ચીન સરહદ નજીક આસામના ડિબ્રુગઢમાં બનેલી પહેલી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા (ELF) પર ઉતર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કેન્દ્રીય…

શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઈનોરો હાર્ટ એટેક, જાણો કેવી છે તબિયત

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રદ્યુમન વાજાની તબિયત લથડતા પોતે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રદ્યુમન વાજા સાંજ…

શિક્ષકોને શ્વાનની ગણતરીના સમાચાર મામલે શિક્ષણ વિભાગે અહેવાલોનો આપ્યો રદિયો, જાણો શું કહ્યું

રાજ્યમાં ગાઈકાલથી શિક્ષકોને શ્વાનની ગણતરી કરવા મામલે થયેલ પરિપત્ર મામલે મીડિયામાં સતત સમાચારો સામે આવી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીએ આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. આ…

પાકિસ્તાન સામેની મેચમાં તિલક વર્મા બનશે સિક્સર કિંગ? કોહલીની પાછળ છોડવાની તક

ક્રિકેટ ચાહકો 15 ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દિવસે, 2026 ના T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક હાઇ-વોલ્ટેજ મેચ રમાશે. આ મેચ ફરી એકવાર ઘણા રેકોર્ડ…

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતતા માટે સૂચનો અપાયા

Gujarat Animal Welfare Boardએ 03 ફેબ્રુઆરી, 2026ના પત્ર અનુસાર રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ અને કેમ્પસમાં રહેલ પ્રાણીઓની સુખાકારી અને સલામતી માટે જરૂરી પગલાં અમલમાં લાવવા સૂચના આપી છે. આ…

અમેરિકા: પોલીસ કારના અકસ્માતમાં મોત પામનાર ભારતીય વિદ્યાર્થી જ્હાનવી કંડુલાના પરિવાર માટે બેવડો આઘાત

અમેરિકાના સિએટલમાં જાન્યુઆરી 2023માં પોલીસ કારની ટક્કરથી જીવ ગુમાવનાર 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થી જ્હાનવી કંડુલાના પરિવાર પર ફરી એકવાર દુઃખનો વલય તૂટી પડ્યો છે. લાંબી કાનૂની લડત બાદ સિટિ કાઉન્સિલ…

સંરક્ષણ મંત્રાલયે DAP 2026 નો ડ્રાફ્ટ બહાર પાડ્યો, સંરક્ષણ ખરીદી પ્રણાલીમાં મોટા ફેરફારો

Ministry of Defenceએ સંરક્ષણ સંપાદન પ્રક્રિયા 2026 (DAP 2026)નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ નવી પ્રક્રિયા હાલની DAP 2020ને બદલે લાગુ થશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ખરીદી ઝડપી, પારદર્શક અને…