આંદામાનના બેરેન આઇલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, ભારતનો એકમાત્ર જ્વાળામુખી ફરી થયો સક્રિય

આંદામાન અને નિકોબાર ટાપુઓના બેરેન ટાપુ પર 13 અને 20 સપ્ટેમ્બરના રોજ બે નાના જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે તે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. આ…