ગીર સોમનાથ: SP જયદીપસિંહ જાડેજાના આદેશથી 82 પોલીસકર્મીઓની બદલી; પોલીસ બેડામાં ખળભળાટ

ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી સાધારણતા વધારવા અને પોલીસ વિભાગમાં નવી વ્યવસ્થાપન રચના કરવા જિલ્લા પોલીસ વડા એસપી જયદીપસિંહ જાડેજાએ મોટો નિર્ણય કર્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા એક સાથે 82…