Pahalgam: કલમા પઢવાથી આસામના પ્રોફેસર દેવાશીષ ભટ્ટાચાર્યનો બચ્યો જીવ

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં, જ્યાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, ત્યાં એક ચમત્કારજનક ઘટના સામે આવી છે. આસામ યુનિવર્સિટીના પ્રોફેસર દેવાશીષ ભટ્ટાચાર્ય તેમનો…