ભારતની શિક્ષણ પ્રણાલીની હત્યા બંધ થવી જોઇએઃ સોનિયા ગાંધી
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિક્ષણના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં સરકારે ફક્ત પોતાના એજન્ડાને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો; શૈક્ષણિક સંસ્થાઓનું ખાનગીકરણ અને સાંપ્રદાયિકીકરણ કરવામાં આવ્યું. આ પણ વાચો :- વડાપ્રધાન મોદીનું કામ દેશ અને સંસ્કૃતિના હીતમાં, RSSના કાર્યકારી સભ્ય રાજીવ તુલીનું નિવેદન સોનિયા ગાંધીએ કહ્યું કે શિક્ષણ પર કેન્દ્રીય સલાહકાર બોર્ડની બેઠક એક વર્ષથી બોલાવવામાં આવી નથી. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંબંધિત મોટા ફેરફારો અંગે રાજ્યો સાથે એક પણ વાર વાત કરી નથી, જ્યારે શિક્ષણ બંધારણની સમવર્તી યાદીનો એક ભાગ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારો પર દબાણ લાવવું અને પીએમ શ્રી યોજના માટે ભંડોળ રોકવું શરમજનક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુજીસીના નિયમોના…
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે ઉપયોગ કર્યો Poor Lady શબ્દ, ભાજપે કહ્યું આ રાષ્ટ્રપતિનુ અપમાન
સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પ્રતિક્રિયાઓ સામે આવી છે. રાષ્ટ્રપતિના સંબોધન પછી સોનિયા ગાંધીએ કહ્યું, “તે Poor Laday સંબોધન પછી થાકી ગઈ હતી.” દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુના ભાષણને કંટાળાજનક ગણાવ્યું. હવે આ અંગે રાજકારણ ગરમાયું છે. -> ભાજપે કહ્યું કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે :- ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિવેદનો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “સોનિયા ગાંધીનું નિવેદન સર્વોચ્ચ પદ પર બેઠેલી આદિવાસી મહિલાનું અપમાન છે. રાષ્ટ્રપતિનું સંબોધન છેલ્લા વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યોનો હિસાબ હતો. તેમણે કહ્યું પાછલા બજેટ અને સરકારની કાર્ય યોજનાઓથી સમાજના દરેક વર્ગને ફાયદો થયો છે.…
PMMLએ જવાહરલાલ નહેરુના પત્રો સોનિયા ગાંધી પાસેથી પરત માંગ્યા
વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લખેલા અંગત પત્રો પરત કરવાની ઔપચારિક વિનંતી કરી છે. આ પત્રો 2008માં યુપીએ શાસન દરમિયાન સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા. 10 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં પીએમએમએલના સભ્ય રિઝવાન કાદરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી અસલ પત્ર પરત લેવા અથવા તેની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી આપવા વિનંતી કરી છે.. આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ પીએમએમએલએ સોનિયા ગાંધીને પત્ર પરત કરવાની વિનંતી કરી હતી. 1971માં પીએમએમએલને પત્રો સોંપવામાં આવ્યા હતા જવાહરલાલ નેહરુએ લખેલા આ પત્રોને ઐતિહાસિક માનવામાં આવે છે. આને 1971માં જવાહરલાલ નહેરુ મેમોરિયલ દ્વારા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી (હવે PMML)ને સોંપવામાં આવ્યા હતા. જો કે, 2008માં, તેમને 51 બોક્સમાં પેક કરીને સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા…









